બ્લડ કેન્સરના 2 મહિના પહેલા શરીર આપે છે આ સંકેત, સંકેત જાણી બચી જાવ અગાવથી જ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બ્લડ કેન્સરના લક્ષણો ગળામાં સોઝો આવી જવો અથવા ગાંઠ પડી જાય છે. લિમ્ફ નોડ્સમાં પરિવર્તન આવે તો એ બ્લડ કેન્સર હોવાનો સંકેત પણ હોય શકે છે. એટલા માટે આવો સંકેત જણાય તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો. બ્લડ કેન્સર થવાથી ગળામાં હળવો દુઃખાવો અને સોઝો આવી જાય છે.

આ સિવાય જો પગમાં લગાતાર સોઝા અને છાતીમાં બળતરા થતી હોય તો કેન્સર નિષ્ણાંત પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ, કેમ કે આ લક્ષણ બ્લડ કેન્સરના છે. બ્લડ કેન્સર દરમિયાન આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઝડપથી ઓછું થવા લાગે છે. આપણા શરીરમાં હિમોગ્લોબીનની સંખ્યા ખુબ જ ઝડપથી ઘટવા લાગે છે. તેમજ ઓક્સિજન શરીરના અંગો સુધી યોગ્ય માત્રામાં ન પહોંચી શકે. આ કારણે શરીરના લગભગ અંગો યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે અને થાક મહેસુસ થાય છે.

લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય તો બ્લડ કેન્સરનું લક્ષણ હોય શકે છે. પ્લેટલેટ્સની સંખ્યા ઓછી હોવાના કારણે ત્વચાની નીચે નાની રક્ત વહીકાઓ હોય એ તૂટી જાય છે. તેના કારણે શરીર પર વાદળી અથવા રીંગણી કલરના નિશાન પડી જાય છે. બ્લડ કેન્સરના શરૂઆતના લેવલમાં તમને એનેમિયા જેવા સંકેતો જોવા મળે અને સાથે દરેક સમયે થાક, કમજોરી અથવા હળવો તાવ અને બ્લડ કેન્સરના સંકેત હોય છે.

જો ભૂખ ન લાગતી હોય અથવા તો અચાનક જ વજન ઘટવા લાગે, તો એ પણ બ્લડ કેન્સરના લક્ષણ છે. જે લોકોને કેન્સર થાય છે તેનું વજન અસામાન્ય રૂપે ઓછું થવા લાગે છે. જો કોઈ પણ પ્રયાસ કર્યા વગર શરીરનું વજન ઓછું થવા લાગે તો એ બ્લડ કેન્સરના શરૂઆતી લક્ષણ હોય શકે. તેના વિશે તરત જ સચેત થઈ જાવ અને ડોક્ટર પાસે જઈને બ્લડ કેન્સરની તપાસ કરાવો.

જો તમારા મોં, નાક અથવા શૌચ દરમિયાન જો લોહી નીકળતું હોય, તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. બ્લડ કેન્સર ના ઘરેલુ ઉપાય માટે હળદરમાં એક તત્વ મળી આવે છે જેના કરકયુંમીન કહેવામાં આવે છે જે કેન્સરને રોકવામાં રામબાણ ઈલાજ છે. જો તમને કેન્સરનો ભય છે કે તેની શરૂઆત પણ થઇ ગઈ છે તો તમે ગભરાશો નહી, ભોજનમાં સતત હળદરનું સેવન કરો.

90% દર્દી કેન્સરથી નથી મરતા પણ તેના ઈલાજથી મરી જાય છે તે એક આશ્ચર્યજનક સત્ય છે. તેવામાં તમે ભારતીય ગૌમૂત્ર, હળદર અને પુનર્નવા ને ભેળવીને દર્દીને આપી દો. એક કપ ગૌમૂત્રમાં એક ચમચી હળદર અને અડધી ચમચી પુનર્નવા ભેળવીને ધીમા તાપ ઉપર ગરમ કરો. જયારે તેમાં ઉભરો આવી જાય તો તેને ગાળીને ઘૂંટડે ઘૂંટડે પી લો. તે કેન્સર માટે ખુબ સારી ઔષધી છે.

બદામમાં વિટામીન ‘બી17’ મળી આવે છે જે કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે તો કેન્સરના રોગીઓએ દિવસમાં 5 થી 10 બદામનું સેવન જરૂર કરવું જોઈએ. કોબીમાં મળી આવતા ફ્લાવનોઈડ પણ કેન્સર કોશીકોની પ્રગતિને ઓછી કરીને કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે, કોબીને સાફ કરીને તેનો ઉપયોગ કરો.

લીંબુમાં લગભગ 22 પ્રકારના વિરોધી રસાયણ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. તેવામાં તેનો સીધો રસ ન કાઢીને તેને છોતરા સહિત પહેલા ફ્રીજમાં મૂકી દો. જયારે તે એકદમ બરફ જેવું જામી જાય તો તેના ટુકડા કરીને પાણીમાં નાખીને પી લો. આ છોતરા સાથે પીવાનું છે.

દ્રાક્ષના બી માં એક ખાસ પ્રકારનું એન્ટીઓક્સીડેંટ રેસરેવઈટ્રોલ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે. ખાસ પ્રકારના બ્લડ કેન્સરમાં ખુબ અસરકારક હોય છે એક લેબોરેટરીમાં થયેલ શોધમાં જાણવા મળ્યું કે દ્રાક્ષના બી 24 કલાકમાં લગભગ 76% બ્લડ કેન્સરની કોશિકાઓને નાશ કરી શકે છે તો કેન્સરના રોગીઓ દ્રાક્ષનો રસ જરૂર પીવો.

કેન્સરના રોગીઓ સવારે ખાલી પેટ 21 તુલસીના પાંદડા ની ચટણી બનાવીને તેનું સેવન કરવું. સદાબહારના પાંદડા સાથે પણ મિક્સ કરીને લઈ શકો છો. સદાબહાર જેને બારમાસી કહે છે તેના પાંદડામાં વિનક્રિસ્ટાઇન અને વિનબ્લાસ્ટાઇન મીઠું રસાયણ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને નાશ કરી શકે છે માટે કેન્સરના દર્દીઓ ને સદાબહારના 11 પાંદડાની ચટણી બનાવીને સવાર સાંજ જરૂર સેવન કરવું.

દેશી ગાયના દુધને ફાડીને પનીર બનાવી લો. 100 ગ્રામ અળસીનું તેલ ભેળવીને બન્નેને સારી રીતે મિક્સ કરી લો. બધું તેલ પનીરમાં મિક્સ કરી તેને સવારે નાસ્તામાં લેવું જોઈએ. આ કેન્સરના દર્દીઓ માટે ખાસ ડાયટ છે જે કેન્સરનો નાશ કરવામા ખુબ ઉપયોગી છે. કેન્સરના તે રોગી જેને નબળાઈ, ઉલટી, ઉબકા, દુઃખાવો, થાક વગેરે છે તેમને રોજ 5 થી 10 ગ્રામ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ.

પપૈયા ના પાંદડાને સુકવીને તેનો પાવડર બનાવી લો આ પાવડરને બે ગ્લાસ પાણીમાં એક ચમચી નાખીને સારી રીતે ગરમ કરો જયારે ચોથા ભાગનું રહી જાય ત્યારે તેનું સેવન સવાર સાંજ કરો. તેમ જ તેના રસનું પણ નિયમિત સેવન કરી શકો છો. પપૈયા ના પાંદડાની અંદર પેપેન એન્ઝામ મળી આવે છે જે કેન્સર કોશિકાઓને ઉપર થતા પ્રોટીન કોટિંગનો નાશ કરી દે છે. જેનાથી કેન્સર કોશિકાઓ ઈમ્યુનની સાથે સીધા સંપર્કમાં આવી જાય છે અને ધીમે ધીમે કેન્સરની કોશિકાઓ નો નાશ થવા નું શરુ થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top