વગર ડોકટરે માત્ર 2 જ દિવસમાં શરીરની તમામ બ્લૉકેજ નળીઓને ખોલવા માટે આજે જ ઘરે બનાવો આ ચૂર્ણ, છે 100% અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાતાવરણમાં વધુ પડતાં પ્રદુષણ અને ખાણીપીણીમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક મોટી સમસ્યા છે કે શરીરની નસો બ્લોક થઈ જવી. જ્યારે વ્યકિતના શરીરની નસો બ્લોક થઈ જાય છે તો તેના સબંધિત ભાગ પર ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. તે સ્થાન પર બળતરા, ગાંઠ જેવી સમસ્યા જન્મવા લાગે છે.

જો નસોની બ્લોક થવાની સમસ્યા હ્દયથી જોડાયેલી નસોમાં થઇ જાય તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. તો આજે અમે તમને શરીરની બ્લૉકેજ નસો મટેના ઘરેલુ ઉપચાર જણાવીશું. સૌપ્રથમ આપણે જાણીશું બ્લોકેજ નળી ખોલવા માટેનું ચૂર્ણ.

સામગ્રી : 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ સાકર(આખી), 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી. આ બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે.  બનાવવાની રીત : આ બધી સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવું. તેનો બરાબર પાઉડર બનાવી લો. આ ચૂર્ણ તૈયાર છે. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું જોઈએ. ચૂર્ણ લીધા પછી એક કલાક સુધી કઇપણ ખાવું ન જોઈએ. આ ચૂર્ણ ખાવાથી શરીરની બધી નસ ખુલી જશે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. આનાથી તમને ઘણો આરામ મળશે. આનાથી હાર્ટ એટેક કે લકવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે.

હળદરમાં ઘણાબધા ઔષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક ઔષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી ધમનિઓમાં નથી જામી શક્તિ અને બ્લોક નળીઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીવું જોઈએ.

બ્લોક નળીઓ ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે 3 થી 4 દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય. લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. નળીઓનું બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા દૂર કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીવી જોઈએ.

અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ નળીઓ ખોલવામાં મદદ કરે છે. તેના સિવાય આ તત્વ નળીઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક નળીઓ આસાનીથી કામ કરવા લાગે છે. તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી દો અને તેને પીસીને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક નળીઓ ખુલ્લી જાય છે.

લાલ મરચાંમાં કેપ્સેસિન નામક તત્વ હોય છે જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ભોજનમાં શામેલ કરો છો તો આ શરીરમાં જામેલા પ્લેટલેટ્સને આસાનીથી દૂર કરી શકશો અને બ્લોક નળીઓ ખોલવામાં મદદ મળે છે. આનો ઉપયોગ કરવા માટે 1 કપ ગરમ પાણીમાં અડધી કે એક ચમચી લાલ મરચુ મેળવીને  જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top