વગર ડોકટરે અસ્થમા-દમ અને શ્વાસના ગંભીર રોગોને જડમૂળથી દૂર કરવા માટે અત્યારે જ કરો આ 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોકો ને તેની બદલાતી જતી જીવન શૈલી ના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. એમ પણ અમુક રોગો એવા હોય છે જેનાથી માણસ કંટાળી જાઈ છે અને તેનો છુટકારો મેળવવા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાઈ છે. આવી જ એક બીમારી છે અસ્થમા-દમ. શ્વાસ લેવામાં તકલીફ થવાને અસ્થમા-દમ કહે છે. અસ્થમાને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી અવાજ જેવી તકલીફ જોવા મળે છે. તો ચાલો આજે આપણે જાણીએ અસ્થમા-દમના ઘરેલુ ઉપચાર.

ભોંયરીંગણીના ઉકાળામાં મગ પકાવી રોજ ખાવાથી અસ્થમા-દમ મટે છે. શરીરની પ્રકૃતિ અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર 1-1 ચમચો સવાર-સાંજ લેવાથી અસ્થમા-દમ કબુમાં રહે છે. બે વરસ જૂનો ગોળ અને સરસવનું તેલ સરખા ભાગે લઇ મસળી રાખી મૂકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન 1 ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નિયમિત આ પ્રયોગ કરવાથી થોડા દિવસોમાં જ અસ્થમા-દમ મટી જાય છે.

ગરમ પાણીમાં અજમાની વરાળ લેવાથી અસ્થમામાં રાહત મળે છે. આ ખુબ ઉપયોગી ઉપચાર છે. આ ઉકાળામાં 4 થી 5 લવિંગ અને 125 મિલી પાણીમાં 5 મિનીટ સુધી ગરમ ગરમ કર્યા બાદ ગાળીને તેમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી અસ્થમાના રોગીને ખુબ જ ફાયદો થાય છે. દરરોજ બે થી ત્રણ ઉકાળો બનાવીને દર્દીને આપવાથી નિશ્વિત રૂપે અસ્થમાના દર્દીને લાભ થાય છે.

15-20 મરી રોજ વાટીને મધમાં ચાટવાથી શ્ર્વાસરોગમાં ફાયદો થાય છે. અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્ર્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે. અજમો ચલમમાં ભરી ધૂમ્રપાન કરવાથી શ્ર્વાસનો હુમલો શાંત થાય છે. આદુના રસમાં મધ મેળવી પીવાથી અસ્થમા-દમ ફાયદો થાય છે. 15-20 મરી રોજ વાટીને મધમાં ચાટવાથી શ્ર્વાસરોગમાં ફાયદો થાય છે.

હરડે ઉર્જાદાયક છે અને તે સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે અસ્થમા, ખાંસી, તીખો અવાજ અને પેટ ફૂલી જવું અને ગળામાં ખારાશ વગેરેમાં ઉપયોગી છે. જેથી આ તમામ સમસ્યાઓ અસ્થમામાં તકલીફ કરે છે. જેથી હરડે અસ્થમાના રોગમાં હરડે રાહત આપી શકે છે. અસ્થમામાં કાચી ડુંગળીનું સેવન લાભદાયક છે. ડુંગળીમાં આવેલું સલ્ફર ફેફસાની બળતરા અને અન્ય સમસ્યાને ઓછી કરે છે, જેથી ડુંગળી અસ્થમાનો સફળ ઉપચાર છે.

અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્ર્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે. અજમો ચલમમાં ભરી ધૂમ્રપાન કરવાથી શ્ર્વાસનો હુમલો શાંત થાય છે. આદુના રસમાં મધ મેળવી પીવાથી શ્ર્વાસમાં ફાયદો થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી  અસ્થમા-દમ મટે છે. એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે. કેળના ડોડવાનો કેસરયુક્ત ભાગ કોતરી તેમાં રાત્રે મરીનું ચર્ણ ભરી રાખી સવારે એ ડોડવું ઘીમાં તળી ખાવીથ શ્ર્વાસરોગ જલદી મટી જાય છે.

તુલસી અસ્થમા-દમના નિયંત્રણ માટે ખુબ જ લાભદાયક છે. તુલસીના પાંદડા સારી રીતે સાફ કરીને તેમાં કાળા તીખા સાથે છૂંદો બનાવીને ખાવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. આ સિવાય તુલસીને પાણી સાથે વાટીને તેમાં મધ ભેળવીને ચાટવાથી અસ્થમા-દમમાં રાહત રહે છે. મોટી ઈલાયચી માં કફને મટાડવાના ગુણ ધરાવનાર છે. એટલે કે તે શરીરમાં કફનો ઘટાડો કરે છે. જેથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો કરે છે.

કોળાના મૂળનું ચૂર્ણ સાથે મેળવી દિવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી અસ્થમા-દમ મટે છે. કોળાનો રસ ખાવાથી દમ મટે છે. લીંબુના 3 ગ્રામ રસમાં 10 ગ્રામ મધ મેળવી ચાટવી ભયંકર અસ્થમા-દમ મટે છે અને દમનો હુમલો તરત જ દબાઇ જઇ આરામ થાય છે. ગાજરના રસમાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી શ્ર્વાસમાં ફાયદો કરે છે.

દરરોજ રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી મધ મેળવી લો અને તેની સાથે તેમાં બે ચમચી એટલે કે ૧૦ ગ્રામ ઉપરનું બનાવેલું મિશ્રણ નાખી દો અને તેને પી જાઓ, આ પ્રયોગ કરવાથી શરીર માં જમા થયેલો કફ નીકળી જશે અને દમનો હુમલો જો આવ્યો હોય તો તે શાંત થઇ જશે. દસ બાર દિવસ આ પ્રયોગ કરવાથી દમનો મૂળમાંથી નાશ થઇ શકશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top