Site icon Ayurvedam

જો દૂધ ઉકળતી વખતે ઢોળાઈ જાય તો તેનો મતલબ શુ હોય છે?

જો દૂધ ઉકળીને ઢોળાઈ જાય તો તેનો મતલબ શુ હોય છે

નમસ્તે મિત્રો આજે આ પોસ્ટમાં અમે તમને દૂધ થી જોડાયેલી એક મુખ્ય ખબર જણાવીશું. જો દૂધ ઉકળી ને બહાર આવી જાય તો તેનો મતલબ શુ હોય છે તે વિશે માહિતી આપીશું.

વાસણ માંથી દૂધ ઉકળી બહાર નીકળી જાય તેનો મતલબ:

1. પૂર્વજો અને લોકો નું કહેવું છે કે જો દૂધ ઉકળી ને બહાર નીકળી જાય તો તેની અસર ઘર ની આર્થિક સ્થિતિ પર પડે છે. દૂધ ઢોળાઈ જવાથી ઘર માં રહેલા ધન નો નાશ થાય છે.

2. દૂધ ઉકળી ને ઢોળાઈ જાય તો ઘર માં કલેશ થાય છે. પરિવારજનો વચ્ચે સંબંધ બગળી જાય છે.

3. દૂધ ઉકળી ને ઢોળાઈ જાય તો શાસ્ત્રો અનુસાર અર્થ થાય છે કે ઘર માં કાંઈક અશુભ થવાનું છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો, અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો, અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Exit mobile version