Site icon Ayurvedam

શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન 100% ગેરેન્ટી કોલેસ્ટ્રોલ, બીપી અને વજન જીંદગીભર રહેશે કંટ્રોલમાં

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતું જ હશે. ક્યારેક રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરે આ શાક અલગ-અલગ રીતે બનતું હોય છે. પરંતુ પરિવારમાં એકલદોકલ સભ્ય તો હોય જ જેમને આ શાક ભાવતું ના હોય.પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે.

પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને કોલેસ્ટ્રોલ લેવલ નિયત્રિંત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ વાલોળના ઘણા ફાયદા છે.

ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી વલોળ પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ અને કેલ્શિયમ અને સેલેનિયમનું પણ પ્રમાણ રહેલુ છે. આર્યનથી ભરપૂર હોવાને લીધે એનિમિનયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાલોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

વાલોળના નિયમિત સેવનથી રોગપ્રિતકારક શક્તિ વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે. એક કપ વાલોળમાં 187 કેલેરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઇબર હોય છે, એટલે વાલોળ ખાવાથી પેટ ભરેલુ લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા માટે બ્લડ પ્રેશર પણ નિયમંત્રમાં રાખે છે. આમાં મેગ્રિનેશયમ અને પોટેશિયમ રહેલુ છે જે રક્તવાહિકોઓને આરામ આપવામાં ઉપયોગી છે. જેથી હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણ આવે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

પાચન અને કોલેસ્ટ્રોલ માટેપોષકતત્વોથી ભરપૂર વાલોળ એક નહીં અને બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે. ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોળમાં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે.

આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. વાલોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.રોગપ્રતિકારક શક્તિ વધારેવાલોળના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે. હાડકાં મજબૂત બનાવેવાલોળ મેંગેનીઝ અને તાંબાથી સમૃદ્ધ છે.જે હાડકાંને થતાં નુકસાને અટકાવે છે. એક રિસર્ચ મુજબ, મેંગેનીઝ અને તાંબાની ખામી હોય તો હાડકાં પર વિપરીત અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે.

વજન ઘટાડવામાં મદદરૂપવધતું વજન આજે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયું છે. એવામાં લોકો કસરતની સાથે નિયમિત વાલોળનું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. એક કપ વાલળોમાં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે.

Exit mobile version