જીવનશૈલી

કફ અને પિત્તના 50થી વધુ દરેક રોગોથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો

સોપારી મુખ્યત્વે પૂજા-પાઠ મા વપરાય છે. સોપારીના બે જ મુખ્ય ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામા શાંતિ પાઠ, હવન કે કળશ ની સ્થાપના કરવા સમયે ઉપયોગમા લેવામા આવે છે. સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે. કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય […]

કફ અને પિત્તના 50થી વધુ દરેક રોગોથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી

આ વસ્તુઓ તમને શિયાળામાં બીમાર થવા દેશે નહીં. વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અને આવી સ્થિતિમાં શરદી ખાંસી થવી, તબિયત ખરાબ થવી આમ વાત છે. ઠંડીમાં પણ સ્વસ્થ રહેવામાં ખોરાકની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, તો ચાલો આપણે જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જે તમને ખાધા પછી તમારા શરીરમાં ગરમી ​​રાખે છે અને શરદીમાં પણ

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી Read More »

જાણો યોગના આ અદભૂત ફાયદાઓ વિષે, કમરનો દુઃખાવો સહિત આ ગંભીર બીમારીઓ થઇ જશે ફટાફટ દૂર

આજે દુનિયાભરના લોકો યોગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. યોગ એ માત્ર એક વલણ જ નથી, તે જીવન જીવવાની રીત પણ છે. યુ.એસ. ના 19 મિલિયનથી વધુ રહેવાસીઓ યોગની પ્રેક્ટિસ કરે છે અને યોગે વિશ્વભરના લાખો લોકોને લાભ આપ્યો છે. યોગ શબ્દનો અર્થ છે જોડવું. યોગનો ઉપયોગ માત્ર વ્યાયામમાં ના કરો! તે એક સુંદર પ્રથા છે

જાણો યોગના આ અદભૂત ફાયદાઓ વિષે, કમરનો દુઃખાવો સહિત આ ગંભીર બીમારીઓ થઇ જશે ફટાફટ દૂર Read More »

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!!

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!! Read More »

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ..

માનસિક રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે.એક ઇચ્છા અને બીજું દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ,પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે: રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે,કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ.. Read More »

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો….

શિયાળાની ઋતુ એટલે જાણે જાંબુડી રંગનાં રીંગણ, લીલાં- લાલ મરચાં, જામફળ, રસપ્રચૂર શેરડીના સાંટા, સફેદ મૂળા, રક્તવર્ણના ગાજર, મરુન રતાળુ, તડકાને વધુ કોમળ બનાવતો પૂર્વ દિશાનો પવન, તન અને મનને પ્રફુલ્લ કરતી મનોહર મોસમ. શિયાળાની ઋતુ એટલે સમગ્રસૃષ્ટિના જીવોમાં જોર, જોમ અને જુસ્સો ઠાંસી ઠાંસીને ભરી દેનારી જોશીલી ઋતુ. આમ છતાં ઋતુચર્યાનું અનુસરણ ન કરતાં

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો…. Read More »

ફાટી ગયેલી એડીઓ ને થોડાક જ દિવસો માં ઠીક કરી દેશે આ ઉપાય…

ગરમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે

ફાટી ગયેલી એડીઓ ને થોડાક જ દિવસો માં ઠીક કરી દેશે આ ઉપાય… Read More »

Scroll to Top