હેલ્થ

હવે નહિ પડે ગોઠણ બદલાવવાની જરૂર, વગર ખર્ચે માત્ર થોડા દિવસમાં ગોઠણના અને પગના દુખાવાથી છુટકારો

ઘૂંટણના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાના લોકો પણ પરેશાન છે. આ દર્દથી રાહત મેળવવા માટે આયુર્વેદના ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં ઘૂંટણનો દુખાવો વધુ વધે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા તમે ઘરેલું ઉપચાર અપનાવીને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો.ઘૂંટણના દુખાવાની બીમારીને આર્થરાઇટિસ […]

હવે નહિ પડે ગોઠણ બદલાવવાની જરૂર, વગર ખર્ચે માત્ર થોડા દિવસમાં ગોઠણના અને પગના દુખાવાથી છુટકારો Read More »

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, હાડકાના દુખાવા-નબળાઈ અને માથાના દુખાવાથી જીવનભર છુટકારો

નુકસાન પામેલા ફેફસાં ને ફરી પાછા સ્વસ્થ કરવા હોય તો આજથી જ ગોળ ખાવાનો શરું કરી દો. ૬૦+ વાળા મિત્રોને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી ખાતા હતા. રોંઢે કે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા. રાત્ર જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ જરૂર ખાવાનું શરુ કરી દો.

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, હાડકાના દુખાવા-નબળાઈ અને માથાના દુખાવાથી જીવનભર છુટકારો Read More »

દરરોજ થતી એસિડિટી-ગેસથી હવે કાયમી છુટકારો, દવા કરતા પણ જલ્દી અને વધુ કરશે અસર

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી

દરરોજ થતી એસિડિટી-ગેસથી હવે કાયમી છુટકારો, દવા કરતા પણ જલ્દી અને વધુ કરશે અસર Read More »

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ, લોહી વધારી, બીપી, કબજિયાતને રાખશે જીવો ત્યાં સુધી દૂર

જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ લોકોએ ખોરાકનો વપરાશ ઓછો કર્યો છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. કેટલીક શાકભાજી એવી પણ છે જે તમને બધા રોગોથી દૂર રાખે છે અને તમને તંદુરસ્ત પણ રાખે છે. એવી જ એક શાકભાજી છે કાંટોલા. તેને વિશ્વની સૌથી તંદુરસ્ત શાકભાજી કહેવામાં આવે છે.

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ, લોહી વધારી, બીપી, કબજિયાતને રાખશે જીવો ત્યાં સુધી દૂર Read More »

અત્યારે જ જાણી લ્યો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હિમોગ્લોબિનનું લેવલ કેટલું હોવું જોઈએ અને તેને નોર્મલ કરવાનો બેસ્ટ ઈલાજ

આજકાલની જીવનશૈલીને કારણે અવનવા રોગો થઇ રહ્યાં છે તેથી લોકોને રોગ પ્રત્યે સાવધાન રહેવું અને તેના માટે તકેદારી રાખવી ખુબ જરૂરી છે. કેટલીક એવી બાબતો છે જે દરેકને ખ્યાલ હોવો જોઈએ જેમકે નોર્મલ અને સ્વસ્થ માણસોને તાપમાન, કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ કેટલું હોવું જોઈયે. તો આજે અમે તમારા માટે એ જ બેઝિક માહિતી લઈને આવ્યા

અત્યારે જ જાણી લ્યો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હિમોગ્લોબિનનું લેવલ કેટલું હોવું જોઈએ અને તેને નોર્મલ કરવાનો બેસ્ટ ઈલાજ Read More »

આ નાનકડા ફળ છે અમૃત સમાન, લોહીની ઉણપ,નબળાઈ, એસીડીટીમાં તો છે 100% અસરકારક

ફાલસાને ભારતીય બેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા દેશમાં વિદેશી ફળોની યાદીમાં ટોચ પર માનવામાં આવે છે. તેનો શરબતની બનાવટમાં ઉપયોગ થાય છે. જે પૂરતા પ્રમાણમાં ખનિજોનું પાવરહાઉસ છે જે સરળતાથી સુપાચ્ય છે. તે મોસમી પાક છે, જેમાં ઉનાળો એ ફળનો સમયગાળો છે. કાપણી પછી ફળો થોડા સમય માટે જ તાજાં રહે છે

આ નાનકડા ફળ છે અમૃત સમાન, લોહીની ઉણપ,નબળાઈ, એસીડીટીમાં તો છે 100% અસરકારક Read More »

મરતા માણસને જીવતા કરી દેશે આનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને દુખાવામાં તો છે 100% અસરકારક

આયુર્વેદમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે. આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો

મરતા માણસને જીવતા કરી દેશે આનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને દુખાવામાં તો છે 100% અસરકારક Read More »

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભાદરવાના તાપ અને ગરમીથી થતા રોગથી બચવાના બેસ્ટ આયુર્વેદિક ઈલાજ.

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી Read More »

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ

આજકાલ કુંવારપાઠું બધાના ઘરે જોવા મળે છે, ઘણી જગ્યાએ તેને કુવાર, એલોવેરા, લાબરું અથવા ઘી દુવાર પણ કહેવામાં આવે છે. એલોવેરામાં કડવી અને મીઠી એમ બે જાત આવે છે અને ઔષધિ તરીકે બન્નેનો ઉપયોગ થાય છે. ઉપચાર તરીકે એલોવેરનો ગરભ અને રસ બંને વપરાય છે. એલોવેરા ૨ક્તશોધક છે, પિત્તદોષને સુધારે છે, પેટમાં ચડતા ગોળાને મટાડે

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ Read More »

અઠવાડિયામાં 2 વાર કરી લ્યો આનું સેવન, કેલ્શિયમની ઉણપ, બીપી અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી નહિ આવવા દે નજીક

મોટાભાગના લોકો ખાલી પેટે ફણગાવેલા ચણાનું સેવન કરવાનું પસંદ કરે છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય ગોળ સાથે ફણગાવેલા ચણાનું સેવન કર્યું છે? ફણગાવેલા ચણા અને ગોળનું એક સાથે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંકુરિત ચણા અને ગોળ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી

અઠવાડિયામાં 2 વાર કરી લ્યો આનું સેવન, કેલ્શિયમની ઉણપ, બીપી અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી નહિ આવવા દે નજીક Read More »

Scroll to Top