હેલ્થ

બ્લડપ્રેશર વધી કે ઘટી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો આ 100% અસરકારક ઈલાજ, માત્ર 5 મિનિટમાં જોવા મળશે પરિણામ

હાઈ બ્લડ પ્રેશર રોગને મટાડવા માટે ઘરે કેટલીક આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. જેમ કે તજ ઘરમાં ખૂબ સારી દવા છે, જે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે, તેને એક પથ્થરમાં પીસીને પાવડર બનાવો અને ખાલી પેટ પર રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે લેવી. જો થોડો ખર્ચ કરી શકો તો ગરમ પાણી સાથે મધ સાથે તજ […]

બ્લડપ્રેશર વધી કે ઘટી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો આ 100% અસરકારક ઈલાજ, માત્ર 5 મિનિટમાં જોવા મળશે પરિણામ Read More »

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવારમાં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારીથી મળી જશે કાયમી છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે

દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર  પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ  શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ  ધરાવે છે.

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવારમાં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારીથી મળી જશે કાયમી છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે Read More »

લાખો રોગોની એક દવા, ખૂબ જ કામનો છે આ દેશી ઈલાજ, અહી ક્લિક કરી જાણી લ્યો તમારા દરેક રોગ નો ઈલાજ

રાત્રે પલાળેલી કાળી દ્રાક્ષ સાથે લીમડાની ગળોનું પાણી સવારે કૅન્સર દર્દીને આપવાથી કેન્સરના કોષોની વૃદ્ધિ અટકે છે. ગળોસત્વ અથવા ગળો, આંબળા અને ગોખરૂનું બનેલું રસાયણ ચૂર્ણ હૃદયના રોગો મટાડવાનું અસરકારક કામ કરે છે. ગળો કડવા લીમડાની હોવી જરૂરી છે.  ગળો, સાટોડી ચૂર્ણ અને હળદર સમભાગે દિવસમાં ત્રણ વખત મધમાં ચાટવાથી મૂત્રપિંડના દુખાવામાં, ગાળણમાં ફાયદો થાય

લાખો રોગોની એક દવા, ખૂબ જ કામનો છે આ દેશી ઈલાજ, અહી ક્લિક કરી જાણી લ્યો તમારા દરેક રોગ નો ઈલાજ Read More »

દરરોજ માત્ર શક્તિશાળી આ 2 દાણાનું સેવન ડાયાબિટીસ, નપુસંકતા અને પેટના રોગથી રાખશે 100% કાયમી દૂર

મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. શાકભાજી અને ભજીયામાં પણ નાખવામાં આવે છે. મખાના ખાવાથી શરીરના ઘણા રોગોમાંથી છુટકારો મળે છે. મખાનામાં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. મખાનામાં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ખનીજ તેમજ

દરરોજ માત્ર શક્તિશાળી આ 2 દાણાનું સેવન ડાયાબિટીસ, નપુસંકતા અને પેટના રોગથી રાખશે 100% કાયમી દૂર Read More »

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે સંજીવની સમાન – અહી ટચ કરી જાણો 100 થી વધુ રોગોનો ઈલાજ

મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે. તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા ઋષિમુનિઓ તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા.એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ મળે છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે.

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે સંજીવની સમાન – અહી ટચ કરી જાણો 100 થી વધુ રોગોનો ઈલાજ Read More »

હરસ-મસા, પગના સોજા અને વીર્ય વધારવામાં દવાથી વધુ ગુણકારી છે આ સામન્ય લાગતું ફળ

શિંગોડા મોટા ભાગે તળાવમાં થાય છે. આ ફળ સુકાય ત્યારે ઘણું જ કઠણ થઈ જાય છે. ઘણા લોકો એને બાફીને ખાય છે. કઠણ સૂકાં ફળને પીસી તેના લોટમાંથી મીઠાઈ અથવા પાક બનાવી શકાય છે. બાફેલા શિંગોડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો ઉપવાસ માં એનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને

હરસ-મસા, પગના સોજા અને વીર્ય વધારવામાં દવાથી વધુ ગુણકારી છે આ સામન્ય લાગતું ફળ Read More »

મળી ગયો મણકા ની ગાદી ખસી જવી અને તેનાથી થતાં કમર અને પગના દુખવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જાણી લ્યો અહી ક્લિક કરી

આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. આ દુખવાને દૂર કરવા માટે અસરકારક સારવારથી સારું પરિણામ મળી શકે છે. આ દુખાવા ને દૂર કરવા માટે સામાન્ય રીતે બે રીતે સારવાર થાય છે. એક્ટિવ અને પેસીવ. પેસીવ સારવાર એટલે દુ:ખાવાની દવા, ઇપોડયુરલ, લેસર થેરાપી,

મળી ગયો મણકા ની ગાદી ખસી જવી અને તેનાથી થતાં કમર અને પગના દુખવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

પેરેલીસીસ, ડાયાબિટિસ અને દરેક દુખાવાનો એક માત્ર અસરકારક ઈલાજ છે શિલાજિત, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

શિલાજીત એ એક પથ્થર માંથી ઝરતો રસ છે. ખાસ કરીને પથ્થરના પહાડો પર થાય છે. પર્વતોના છિદ્રમાંથી એ ટપકી ટપકીને બંધાઈ જાય છે. એની ઘણી જાતો થાય છે. નેપાળમાં એક જાતની માટી ઉત્પન થાય છે. એ દેખાવે ઘેરા લાલ રંગ જેવી હોય છે પણ એ પર્વત માંથી ઝરેલો રસ છે. એ સહેલાઈથી બળીને રાખ થઈ

પેરેલીસીસ, ડાયાબિટિસ અને દરેક દુખાવાનો એક માત્ર અસરકારક ઈલાજ છે શિલાજિત, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

માત્ર આ એક ગ્લાસ જ્યુસનું સેવન એસિડિટી, બ્લૉકેજ નળી અને શરીરની બળતરા માંથી આપવી દેશે કાયમી છુટકારો, જાણી લ્યો બનાવવાની રીત..

દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકાર ની આવે છે. મીઠી દૂધી અને

માત્ર આ એક ગ્લાસ જ્યુસનું સેવન એસિડિટી, બ્લૉકેજ નળી અને શરીરની બળતરા માંથી આપવી દેશે કાયમી છુટકારો, જાણી લ્યો બનાવવાની રીત.. Read More »

આ શક્તિશાળી લોટ બાળકોથી લઈ વૃધ્ધોને રાખશે 100થી વધુ રોગોથી કાયમી દૂર, ડાયાબિટીસની દવા તો થઈ જશે કાયમી બંધ

નાગલી (રાગી) એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦ થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

આ શક્તિશાળી લોટ બાળકોથી લઈ વૃધ્ધોને રાખશે 100થી વધુ રોગોથી કાયમી દૂર, ડાયાબિટીસની દવા તો થઈ જશે કાયમી બંધ Read More »

Scroll to Top