બ્લડપ્રેશર વધી કે ઘટી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો આ 100% અસરકારક ઈલાજ, માત્ર 5 મિનિટમાં જોવા મળશે પરિણામ
હાઈ બ્લડ પ્રેશર રોગને મટાડવા માટે ઘરે કેટલીક આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. જેમ કે તજ ઘરમાં ખૂબ સારી દવા છે, જે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે, તેને એક પથ્થરમાં પીસીને પાવડર બનાવો અને ખાલી પેટ પર રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે લેવી. જો થોડો ખર્ચ કરી શકો તો ગરમ પાણી સાથે મધ સાથે તજ […]