માત્ર 5 દિવસ સંજીવની સમાન આ બી ના સેવનથી, સાંધાનો દુખાવો, બીપી અને કિડની ના રોગ જીવનભર ગાયબ
આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. […]
આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. […]
અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની […]
દોડધામ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના શરીર ની સંભાળ માટે સમય નથી. રૂપિયા કમાવાની રેસમાં એટલા ગુંચવાઈ ગયા છીએ કે આપણી પાસે યોગ્ય ભોજન તથા કસરત માટે પણ સમય નથી. […]
ઘઉંના જવારાથી કેન્સર અને રક્તપિત્ત જેવા અસાધ્ય રોગ સારા થાય છે. ‘સંજીવની બુટ્ટી’ અને ‘ઘઉંના જવારાનો રસ’ સરખો જ ગણાય છે. કમળો અને એથી વધીને કમળીના દર્દી પણ ઘઉંના જવારાના […]
ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર […]
પપૈયાંનો રસ પેટ અને પાચનના રોગોમાં ખૂબ ઉપયોગી છે. પપૈયાનો રસ અને દૂધ- સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે […]
દાડમનો રસ અત્યંત ગુણકારી છે. દાડમ હૃદયની કમજોરી, ખાંસી, આંખની ગરમી, સંગ્રહણી, ઊલટી, હૃદયવિકાર, તૃષારોગ તથા મુખરોગના રોગો માં ઔષધિ તરીકે કામ કરે છે. દાડમના રસમાંથી બનતું શરબત પીવાથી ‘લૂ’ […]
કળથી એક વિસરાઈ ગયેલું કઠોળ ધાન્ય છેઃ એને ફણગાવીને ખોરાકમાં લેવાથી ખૂબ જ અસરકારક લાભો થાય છે. ગામડામાં હજુ પણ કળથીનું બાફીને શાક ખવાય છે. આખી રાત પાણીમાં પલાળીને સવારે […]
શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે. કેલ્શ્યિમ આપણા શરીર માટે એક […]
આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ […]