હેલ્થ

શિયાળામાં આ એક વસ્તુ પાણીમાં નાખી પિય લ્યો, કડકડતી ઠંડીમાં શરીર રહેશે અંદરથી ગરમ, વજન, પાચન, ગેસની સમસ્યા 100% જીવનભર ગાયબ

સુંઠ એ દરેક ઘરની એક ઉપયોગી વસ્તુ છે. સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધની ઉપમા આપવામાં આવી છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ […]

શિયાળામાં આ એક વસ્તુ પાણીમાં નાખી પિય લ્યો, કડકડતી ઠંડીમાં શરીર રહેશે અંદરથી ગરમ, વજન, પાચન, ગેસની સમસ્યા 100% જીવનભર ગાયબ Read More »

ગમે તેવી એસિડિટી માત્ર 5 મિનિટમાં મટાડવા આ વનસ્પતિ કરશે જાદુ જેવુ કામ કરશે

જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે. એમના માટે તો આ ઉપાય રામબાણ ઈલાજ છે.વનસ્પતિનું ને લીલું કરિયાતુ કહેવાય છે. આ વનસ્પતિના પાન એકદમ ઘાટા અને લીલા હોય છે.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ. લીલા કરિયાતાના ૨થી ૫ ફૂટ ઊંચા છોડ હિમાલય પર ૫થી ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ થાય છે. જેને આયુર્વેદમાં ‘કિરાતતિક્ત’ કહે છે. દક્ષિણ

ગમે તેવી એસિડિટી માત્ર 5 મિનિટમાં મટાડવા આ વનસ્પતિ કરશે જાદુ જેવુ કામ કરશે Read More »

ઇનો ફક્ત પેટના ગેસ અને એસિડિટી માટે જ નહિ, આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે, જાણો કેવી રીતે

લોકો ને પેટમાં દુખાવો થતો હોય કે એસિડિટી, જીભ પર પહેલું નામ ઇનો આવે છે. આ બંને સમસ્યાઓમાંથી એક ચપટીમાં છુટકારો મેળવવા માટે ઇનો શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ઘરના બીજા કામો માટે પણ કરી શકાય છે. ઈનોનો ઉપયોગ ઘણા ઘરોમાં રસોઈમાં પણ થાય છે. ખાસ કરીને બેકિંગ

ઇનો ફક્ત પેટના ગેસ અને એસિડિટી માટે જ નહિ, આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે, જાણો કેવી રીતે Read More »

ઈંડા કરતાં વધુ શક્તિશાળી આનું શિયાળામાં કરી લ્યો પલાળીને સેવન, આખું વર્ષ કેલ્શિયમની ઉણપ નહીં આવે

શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે.  લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન કરે છે. પરંતુ દરરોજ પલાળીને મગફળીના થોડા દાણા ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ માંથી રાહત મળે છે. તેને પલાળીને ખાવાથી  તેમા રહેલા પોષક

ઈંડા કરતાં વધુ શક્તિશાળી આનું શિયાળામાં કરી લ્યો પલાળીને સેવન, આખું વર્ષ કેલ્શિયમની ઉણપ નહીં આવે Read More »

શિયાળમાં ભરપૂર મળતી આ વસ્તુનું કરી લ્યો સેવન, પેટ સાફ થઈ ડાયાબિટીસ, વા ના દુખાવા અને એસિડિટી જીવનભર થઈ જશે ગાયબ

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં

શિયાળમાં ભરપૂર મળતી આ વસ્તુનું કરી લ્યો સેવન, પેટ સાફ થઈ ડાયાબિટીસ, વા ના દુખાવા અને એસિડિટી જીવનભર થઈ જશે ગાયબ Read More »

ફક્ત એક ગ્લાસ આ ફ્રૂટના જ્યુસથી બેડ ઉપર મચી જશે ધમાલ પાર્ટનર પણ થાકી જશે, જાણી લ્યો બીજા ફાયદા પણ

શરીરને તંદુરસ્ત અને સારું રાખવા માટે બધા પ્રકારના ફાળો ખાવા જોઈએ. દરેક ફળની પોતાની આગવી વીશેષતા હોય છે. ઋતુ પ્રમાણે અલગ અલગ ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને આપણને ફળના ગુણકારી લાભ મેળવી શકીયે. દરેક પ્રકારના ફળોના ફાયદા અલગ અલગ હોય છે. દાડમના રસમાં વિટામિન A , વિટામિન C , વિટામિન E અને ફોલિક

ફક્ત એક ગ્લાસ આ ફ્રૂટના જ્યુસથી બેડ ઉપર મચી જશે ધમાલ પાર્ટનર પણ થાકી જશે, જાણી લ્યો બીજા ફાયદા પણ Read More »

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત

શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે. ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ,

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત Read More »

શરીરનો કચરો સાફ કરી કબજિયાત અને ગેસથી છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન, 100% દવા કરતાં છે વધુ અસરકારક

પાણી જીવમાત્રનું જ નહિ પરંતુ વનસ્પતિ ઈત્યાદી નું જીવન છે. પાણી વડે જ સઘળી સૃષ્ટિ નભી રહી છે. આમ છતાય પીવાના પાણીનો પ્રશ્ન ઘણો અગત્યનો અને મૂંઝવનારો છે. આપણા શરીર માટે હવા પછી બીજી જરૂરીયાત શુધ્ધ પાણીની છે. શરીર માં પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત પાણી, અને પેય પદાર્થોની પણ એટલી જ જરૂર

શરીરનો કચરો સાફ કરી કબજિયાત અને ગેસથી છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન, 100% દવા કરતાં છે વધુ અસરકારક Read More »

ઘરમાં રહેલી આ વસ્તુ ખાવાથી કડકડતી ઠંડીમાં પણ શરીર એકદમ ગરમ રહી તાવ, શરદી-ઉધરસ થઈ જશે કાયમી ગાયબ

શિયાળો આવતા જ હાથ અને પગ ઠંડીથી જામી જાય છે. ઘણી વખત ઠંડી લાગવાને કારણે લોકોને તાવ અને શરદી થઈ જાય છે. કારણ કે કોરોના હજુ સરખી રીતે ગયો નથી, તમારે તમારી ઇમ્યુનિટી અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ. તેવામાં તમે શિયાળામાં આ ફૂડ આઇટમ્સને પોતાના ડાયેટમાં સમાવેશ કરીને ઠંડીમાં રાહત મેળવી શકો છો. જો કે

ઘરમાં રહેલી આ વસ્તુ ખાવાથી કડકડતી ઠંડીમાં પણ શરીર એકદમ ગરમ રહી તાવ, શરદી-ઉધરસ થઈ જશે કાયમી ગાયબ Read More »

બીપી, કોલેસ્ટ્રોલ અને હાડકાના દુખવાના દર્દી ખાસ કરી લ્યો આ ફળનું સેવન જીવનભર દવાની નહીં પડે જરૂર

આલુ, જેને અંગ્રેજીમાં પોટેટો બુશેરા ફળ કહે છે. આ સ્વાદમાં કોઈ ખાસ તો નથી હોતું,પરંતુ લોકો છતા પણ તે ખાતા હોય છે, કારણ કે તે ખાવાથી ઘણા લાભો ડોક્ટર પણ જણાવે છે. જેને ઘણા લોકો પ્લમ પણ કહે છે. તેનું બૉટોનું નામ પ્રૂન ડોમેસ્ટિકા છે અને આ લીચી જેવુજ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે

બીપી, કોલેસ્ટ્રોલ અને હાડકાના દુખવાના દર્દી ખાસ કરી લ્યો આ ફળનું સેવન જીવનભર દવાની નહીં પડે જરૂર Read More »

Scroll to Top