હેલ્થ

આ સામન્ય લગતા પાન છે ઔષધિની ખાણ, ઑક્સીજનની ઉણપ, પગના સોજા-દુખાવા અને હદયરોગથી અપાવશે જીવનભર છુટકારો

પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના […]

આ સામન્ય લગતા પાન છે ઔષધિની ખાણ, ઑક્સીજનની ઉણપ, પગના સોજા-દુખાવા અને હદયરોગથી અપાવશે જીવનભર છુટકારો Read More »

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ

ઉત્કટના ઉષ્ણકટિબંધીય ફળને સ્વાસ્થ્યનું ફળ કહી શકાય. તાજા ઉત્કટ ફળ નર્વસ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે, હૃદયને મજબૂત કરે છે, બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે, યકૃતને સક્રિય કરે છે. ઉત્કટ ફળ નો રસ શરીર માટે થોડો મૂત્રવર્ધક પદાર્થ અને રેચક અસર ધરાવે છે અને પાચક તંત્રને ઉત્તેજીત કરે છે, ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. આ

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ Read More »

100% ગેરેન્ટી માત્ર આ એક વસ્તુથી શરીર શુદ્ધ કરી શ્વાસની તકલીફ, બંધ નાક, શરદી અને અનિંદ્રા જીવનભર થઈ જશે ગાયબ

લીંબુ એ એવી વસ્તુ છે. જે દરેકના રસોડા માંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે. અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીર માં બીજાં ઘણાં ફાયદા

100% ગેરેન્ટી માત્ર આ એક વસ્તુથી શરીર શુદ્ધ કરી શ્વાસની તકલીફ, બંધ નાક, શરદી અને અનિંદ્રા જીવનભર થઈ જશે ગાયબ Read More »

શિયાળમાં ભરપૂર ખાઈ લ્યો આ વિટામિનનો ખજાનો, સ્ટ્રેસ, મોંના ચાંદા અને પેશાબની બળતરા થઈ જશે કાયમી દૂર

બોરડીના નાના ઝાડ પર નાનાં ચણી બોર થાય છે એમ બોરડી ના મોટા ઝાડ પર મોટાં બોર થાય છે. વગડાની બોરડીમાંથી એક-એક કરીને વીણેલા લારીમાં મળતાં ચણીબોર કરતાં મોટી બોરડી પર થનારાં મોટાં બોરનું પ્રમાણ હવે માર્કેટમાં વધ્યું છે. છેલ્લાં પચીસ વર્ષમાં બોરની ખેતીમાં સંશોધન થતાં હવે એનો પાક પણ વધારે ઊતરે છે. આયુર્વેદમાં મોટાં

શિયાળમાં ભરપૂર ખાઈ લ્યો આ વિટામિનનો ખજાનો, સ્ટ્રેસ, મોંના ચાંદા અને પેશાબની બળતરા થઈ જશે કાયમી દૂર Read More »

જાડું થતું લોહી, હાઇ બીપી, કોલેસ્ટ્રોલ અને હદયરોગના દર્દી ખાસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી દવાથી મળી જશે કાયમી છુટકારો

કાળા ગાજરની ખીર ઘણી સ્વાદિષ્ટ હોય છે. લોકો તેને શિયાળામાં ખૂબ ખાવાનું પસંદ કરે છે. કાળા ગાજરને દેશી ગાજર પણ કહેવામાં આવે છે, તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. લાલ, નારંગી, કાળો, વાયોલેટ જેવા તમામ પ્રકારના ગાજર ખૂબ પૌષ્ટિક છે પરંતુ કાળા ગાજર ખાસ કરીને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ થી સમૃદ્ધ છે જે બળતરા સામે લડવામાં અને અન્ય

જાડું થતું લોહી, હાઇ બીપી, કોલેસ્ટ્રોલ અને હદયરોગના દર્દી ખાસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી દવાથી મળી જશે કાયમી છુટકારો Read More »

મળી ગયો વગર દવા અને ઓપરેશનએ કાનના દુખાવા, સણકા,પડદામાં કાણું અને રસીથી છૂટકારાનો બેસ્ટ દેશી ઈલાજ

કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારનાં કર્ણરોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ પાણીમાં અતિજલક્રિયા કરવાથી, કાનને ખોતરવાથી કે કાન પર આપાત થવાથી કે વાગવાથી જુદા જુદા કર્ણરોગો ઉત્પન્ન થાય છે. કાનમાં થતા દુ:ખાવાને ‘કર્ણશૂલ’ કહે છે. જે

મળી ગયો વગર દવા અને ઓપરેશનએ કાનના દુખાવા, સણકા,પડદામાં કાણું અને રસીથી છૂટકારાનો બેસ્ટ દેશી ઈલાજ Read More »

અઠવાડિયામાં ફક્ત એકવાર કરી લ્યો આનું સેવન, હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થતાં દુખાવા અને ડાયાબિટીસ વગર દવાએ 100 ટકા ગાયબ

ગ્રીન બીન્સ કે જેને ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ પંજાબી સબ્જી તેમજ સૂપ બનાવવામાં કરવામાં છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન એ અને બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની

અઠવાડિયામાં ફક્ત એકવાર કરી લ્યો આનું સેવન, હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થતાં દુખાવા અને ડાયાબિટીસ વગર દવાએ 100 ટકા ગાયબ Read More »

માત્ર 3 ગ્રામ આના સેવનથી જીવનભર ગોઠણ અને કમર ના દુખાવા તેમજ નબળાઈ થઈ જશે ગાયબ

ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જાઈ છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. અલબત

માત્ર 3 ગ્રામ આના સેવનથી જીવનભર ગોઠણ અને કમર ના દુખાવા તેમજ નબળાઈ થઈ જશે ગાયબ Read More »

માત્ર આ શક્તિશાળી અનાજ ખાવાથી જીવો ત્યાં સુધી ડાયાબિટીસ, બીપી, ગોઠણના દુખાવા અને એસિડિટી નહીં આવે નજીક

જુવારમાં અનેક પ્રકારના પ્રોટીન, વિટામીન, મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જુવારમાં પુષ્કળ પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન-B પણ હોય છે. જુવાર ખૂબ ઓછી કેલરીમાં વધુ પોષણ આપતું અનાજ છે. જુવારની ખેતી ભારતમાં પ્રાચીન કાળથી થતી આવી છે, લોકો જુવારનો ઉપયોગ અનાજ તરીકે કરે છે. જુવારના ફાયદાની વાત

માત્ર આ શક્તિશાળી અનાજ ખાવાથી જીવો ત્યાં સુધી ડાયાબિટીસ, બીપી, ગોઠણના દુખાવા અને એસિડિટી નહીં આવે નજીક Read More »

આ બે વસ્તુનું મિશ્રણ લગાવી દયો નાભીમાં, ગંભીર રોગોમાં થશે ગજબના માની ના શકાય તેવા ફાયદા

ગર્ભસ્થ શિશુને ગર્ભનાળના માધ્યમથી મળતું પોષણ વિકસિત કરે છે. અને તે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે આ ગર્ભનાળ કાપી નાખવામાં આવે છે. પરંતુ આજે આપણે ગર્ભનાળની નહીં, બલ્કે તે જે નાભિ સાથે જોડાયેલી હોય છે તેની વાત કરવાની છે. નાભિ અથવા ડુંટીનું કદ ભલે એક નાનકડા બટન જેટલું હોય છે. પરંતુ તે આપણા શરીરનો,

આ બે વસ્તુનું મિશ્રણ લગાવી દયો નાભીમાં, ગંભીર રોગોમાં થશે ગજબના માની ના શકાય તેવા ફાયદા Read More »

Scroll to Top