હેલ્થ

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો

આંબા અને કેરી નું નામ પડતાં જ મોટાભાગના લોકોના મો માં પાણી આવી જતું હોય છે. કેમકે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને લગભગ મોટાભાગના લોકો કેરીના સ્વાદ ના દિવાના હોય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેરી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ […]

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો Read More »

શું તમને એસિડીટી થાય છે? તો અપનાવો આ 7 ઘરેલું ઉપાય, ચપટી વગાડતા જ થઇ જશે દુર

અત્યારની દોડધામભરી જિંદગીમાં આપણે જે લાઇફસ્ટાઇલ અપનાવી છે તેના કારણે એસિડિટીના પ્રોબ્લેમ વધી જાય છે. તો ચાલો જાણીએ તેને દુર કરવાના ઘરેલું ઉપાયો. એસિડીટી થવાના કારણ: સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે હોય શકે છે. કાચુ દૂધ: રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ, કાચુ દૂધ માં ભરપૂર કેલ્શિયમ

શું તમને એસિડીટી થાય છે? તો અપનાવો આ 7 ઘરેલું ઉપાય, ચપટી વગાડતા જ થઇ જશે દુર Read More »

જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી કરો દૂર આ ઘરેલું ઉપાયની મદદથી

રીંગવોર્મ ખંજવાળ એ ત્વચા સંબંધિત સમસ્યા છે જેમાં ત્વચા પર નાના લાલ રંગના દાણા થઈ જાય છે અને વારંવાર ખંજવાળ આવવાથી ત્વચા પર નિશાન બને છે અને બર્નીગ થવા લાગે છે આ સમસ્યા મોટે ભાગે ગળા, કમર, પગ અને ગુપ્ત અંગની આસપાસ થાય છે. જ્યારે ખંજવાળ શરીરના ઘણા અંગોમાં એક સાથે થાય છેત્યારે તેનો ઇલાજ

જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી કરો દૂર આ ઘરેલું ઉપાયની મદદથી Read More »

જો તમે પણ મોટપાથી પરેશાન છો તો એકવાર જરૂર અપનાવી જુઓ, આ એકદમ સસ્તો ઘરેલું ઉપાઈ માત્ર દસજ દિવસમાં આવી જશે રિઝલ્ટ

જાડાપણું ઓછું કરવા માટે તમે કેટલા પ્રયત્નો કરો છો જો તમે કસરત ઘરેલું ઉપાય અને ડાયેટિંગ કર્યા પછી પણ વજન ઓછું નથી થઈ રહ્યું તો તે એટલા માટે છે કે દૈનિક જીવન જીવવાની રીત ખોટી છે ખોટી જીવનશૈલીને કારણે તમારા પ્રયત્નો ગમે તે હોય તમારું વજન ક્યારેય ઓછું નહીં થાય. જો કેટલાક પગલા દ્વારા વજન

જો તમે પણ મોટપાથી પરેશાન છો તો એકવાર જરૂર અપનાવી જુઓ, આ એકદમ સસ્તો ઘરેલું ઉપાઈ માત્ર દસજ દિવસમાં આવી જશે રિઝલ્ટ Read More »

આ રીતે કરશો અખરોટનું સેવન, તો થશે અઢળક ફાયદા

આ રીતે કરો અખરોટનું સેવન ડ્રાઈ ફ્રૂટ્સના નામે તમે અખરોટ, બદામ, કિશમિશ, પિસ્તા અને કાજૂ જેવી ઘણી બધી વસ્તુઓ ખાતા હશો. પરંતુ અખરોટ એક એવું ડ્રાઈ ફ્રૂટ છે જેને તમે યોગ્ય રીતે ખાશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકશો. શું છે અખરોટના ફાયદાઓ અખરોટ ખાવાથી વજન ઓછું થાય છે. ઉપરાંત અખરોટના સેવનથી શરીર રિલેક્સ રહે

આ રીતે કરશો અખરોટનું સેવન, તો થશે અઢળક ફાયદા Read More »

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ

1. વિવિધ પ્રકારના ખોરાક લો સારા સ્વાસ્થ્ય માટે, આપણને 40 થી વધુ વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, અને એક નો એક ખોરાક આ બધા પોષક તત્વો સપ્લાય કરી શકતો નથી.ઋતુ અને સમય મુજબ સંતુલિત ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ માં ઘણો ફરક પાડશે! જો તમે બપોર ના ભોજન માં ઉચ્ચ ચરબી વાળો ખોરાક લીધો હોય

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ Read More »

અત્યારે જ જાણી લ્યો કફ અને શરદી થી છુટકારો મેળવવા ના ઘરગથ્થુ ઉપાયો

ઘણા લોકો ને ઠંડુ ખાવા ને લીધે કે ઋતુ બદલવાના લીધે શરદી કે કફ થવાની શક્યતાઓ રહે છે. ઘણી વખત જો બીજાને શરદી અને કફ હોય અને તકેદારી નો રાખવામાં આવે તો આપણને પણ શરદી અને કફ થવાની શક્યતા ઓ રહે છે .અહીં તેનાથી બચવા માટે અને તેનાથી મુક્તિ મેળવવા માટે ના અમુક દેશી નુસ્ખાઓ

અત્યારે જ જાણી લ્યો કફ અને શરદી થી છુટકારો મેળવવા ના ઘરગથ્થુ ઉપાયો Read More »

શુ તમને પડે છે મોઢામાં ચાંદા? તો મટાડવા માટે અપનાવો આ 6 ટ્રીક

મોઢામાં આપણે કશું ખાદ્ધુ હોઈ કે પાન મસાલાના લીધે ચાંદા પડતા હોય છે. જ્યારે ચાંદુ પડે ત્યારે કશું ખવાતું નથી અને લાય બળે છે તો આજે વાત કરીશું આના ઉપાય ની. હળદર  હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત

શુ તમને પડે છે મોઢામાં ચાંદા? તો મટાડવા માટે અપનાવો આ 6 ટ્રીક Read More »

જાણો અળસી ખાવાથી થતાં ફાયદા અને નુકસાન વિશે

અળસી ખાવા ના ફાયદા અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં ઓમે-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક હોય છે. એક ચમસી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો આજે અમે તમને જણાવીશું તે ખાવાના ફાયદા. મેળવો કેન્સર થી સુરક્ષા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે.

જાણો અળસી ખાવાથી થતાં ફાયદા અને નુકસાન વિશે Read More »

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે આવા અદભૂત લાભ

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે. 1. આયુર્વેદિક ઔષધિ છે દુર્વાઃ ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે આવા અદભૂત લાભ Read More »

Scroll to Top