હેલ્થ

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ

આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો  ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ […]

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ Read More »

શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર

હર્પીસ વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસ થી થાય છે. તે ચેપી રોગ છે, તેથી અત્યંત સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ કોઈ ને પણ અને કોઈપણ ઉંમર એ થઈ શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વાયરસ તે વ્યક્તિ ને અસર કરે છે.  જેને ચિકનગુન્યા થયો હોય કારણ કે તેનો પણ વાયરસ

શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર Read More »

આ છે દુનિયા નું સૌથી તાકાતવર ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલાં વિટામીન્સ, અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . આ ફળ સૌથી પહેલા ચીન માં ઉગાડવામાં આવ્યું હતું . તે  સૌથી વધારે પહાડી  ક્ષેત્રો માં જોવા મળે છે. તેને

આ છે દુનિયા નું સૌથી તાકાતવર ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલાં વિટામીન્સ, અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત Read More »

જીવનમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, ફક્ત આ રીતે કરો આ રામબાણ પાનનો ઉપયોગ

લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે. મીઠા લીમડા ના પાન ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે

જીવનમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, ફક્ત આ રીતે કરો આ રામબાણ પાનનો ઉપયોગ Read More »

શું તમારા હાથ પગ માં જણજણાટી થઈ ખાલી ચડી જાય છે ? તો તમારા માટે બેસ્ટ છે આ ઉપાય

હાથ અને પગમાં ખાલી ચડી જવી એક સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળયો

શું તમારા હાથ પગ માં જણજણાટી થઈ ખાલી ચડી જાય છે ? તો તમારા માટે બેસ્ટ છે આ ઉપાય Read More »

આ બીજ ખાવાથી માત્ર 20 દિવસ માં ઘટશે વજન, તો અત્યારે જ જાણો તેની રીત અને અન્ય ફાયદા વિશે

તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસી જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ

આ બીજ ખાવાથી માત્ર 20 દિવસ માં ઘટશે વજન, તો અત્યારે જ જાણો તેની રીત અને અન્ય ફાયદા વિશે Read More »

૫૦ થી વધુ બીમારી થી છુટકારો મેળવવા માટે મેથીના દાણા છે જાદુઇ, બસ આ રીતે કરો ઉપયોગ અને પછી જુઓ ચમત્કાર

આર્યુવેદમાં ઘરગથ્થુ ઊપચારમાં મેથીને એક અગ્રણીય ઔષધીમાં સ્થાન પ્રદાન કર્યુ છે. હજારો વરસથી એનો વપરાશ થતો આવ્યો છે. મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે

૫૦ થી વધુ બીમારી થી છુટકારો મેળવવા માટે મેથીના દાણા છે જાદુઇ, બસ આ રીતે કરો ઉપયોગ અને પછી જુઓ ચમત્કાર Read More »

ઘર માં કોઈ ને પણ તાવ આવે એટલે તરત જ અપનાવો આ ઉપચાર, નહીં ખાવી પડે દવા

મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય સ્તર કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું લક્ષણ માત્ર છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. વધતું તાપમાન સૂચવે છે કે રોગની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે. તાવના

ઘર માં કોઈ ને પણ તાવ આવે એટલે તરત જ અપનાવો આ ઉપચાર, નહીં ખાવી પડે દવા Read More »

શું તમે જાણો છો લસણ કોની માટે ફાયદાકારક અને કોની માટે નુક્શાનકારક છે ? અત્યારે જ જાણો તમારી માટે ઉપયોગી છે કે નહિ!

ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. લસણનો ઘણી બધી જગ્યા પર ઉપયોગ થાય છે. જેમ કે મુખ્ય રૂપે તેને રોજ ઘરે બનાવવામાં આવતા શાકમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. લસણને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે અને તેને ખાવાથી શરીર એકદમ સુખમંદ રહે છે. લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન

શું તમે જાણો છો લસણ કોની માટે ફાયદાકારક અને કોની માટે નુક્શાનકારક છે ? અત્યારે જ જાણો તમારી માટે ઉપયોગી છે કે નહિ! Read More »

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ

ભાગ્યે જ કોઈ હશે જેણે બંધ નાકની સમસ્યાનો સામનો ન કર્યો હોય. આ સમસ્યા બદલાતી ઋતુ માં વધુ જોવા મળે છે. અઅ ઉપરાંત શરદી અને ઠંડા પવનથી નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ Read More »

Scroll to Top