હેલ્થ

મળી ગયો છાતીના કફ- શરદી, ઉધરસ અને તાવનો સૌથી બેસ્ટ અને 1 કલાકમાં રાહત આપતો દેશી ઈલાજ

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા […]

મળી ગયો છાતીના કફ- શરદી, ઉધરસ અને તાવનો સૌથી બેસ્ટ અને 1 કલાકમાં રાહત આપતો દેશી ઈલાજ Read More »

આ છાલને રાત્રે પાણીમાં પલાળીને પિય લ્યો સવારે, લોહીની ખરાબી, ચામડીના રોગ અને હરસ-મસાથી જીવનભર છુટકારો

આજકાલ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી તકલીફ થતી હોય છે. અને દરેક વ્યક્તિ સ્વાસ્થ્યને લગતી તકલીફમાં આજકાલ આયુર્વેદિક તરફ તેમ જ ઘરેલુ ઉપાય તરફ વળ્યો છે. કડા નું ઝાડ અત્યંત નાનું હોય છે. તેના પાંદડા ખૂબ જ મોટા લાંબા અને અણીદાર હોય છે. કડાઝાડ મોટા ભાગે ચોમાસામાં ઊગતું હોય છે. અને તેમના પણ જથ્થાબંધ રીતે પાંચ

આ છાલને રાત્રે પાણીમાં પલાળીને પિય લ્યો સવારે, લોહીની ખરાબી, ચામડીના રોગ અને હરસ-મસાથી જીવનભર છુટકારો Read More »

99% લોકો નથી જાણતા દૂધમાં આ વસ્તુ મિક્સ કરી પીવાથી થતાં બીપી, ઉધરસ, ખંજવાળ અને સાંધાના દુખાવાને કાયમી ગાયબ કરતાં ફાયદા

હળદર અને દૂધ, સ્વાસ્થ્ય માટે આ બન્ને ફાયદાકારક છે. પણ દૂધની સાથે હળદરનો કોમ્બો એક અલગ પ્રકારની દવાનું કામ કરે છે અને ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. હળદર એ એક એવું દ્રવ્ય છે, જે ઔષધ ગુણોથી ભરપુર છે. હળદર અને દૂધનું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતામાં અપાર વૃદ્ધિ થાય છે. દુધમાં હળદર ભેળવવાથી સોનામાં સુગંધ ભળે

99% લોકો નથી જાણતા દૂધમાં આ વસ્તુ મિક્સ કરી પીવાથી થતાં બીપી, ઉધરસ, ખંજવાળ અને સાંધાના દુખાવાને કાયમી ગાયબ કરતાં ફાયદા Read More »

મફતમાં પેશાબની બળતરા, ઇન્ફેકશનને લગતા પેશાબના દરેક રોગ માત્ર આના સેવનથી કાયમી ગાયબ

મૂત્રમાર્ગનુ ઈન્ફેક્શન હાનિકારક જીવાણુઓ (બેક્ટેરિયા)ના મૂત્રમાર્ગમાં આવવાથી થાય છે. હવે હાનિકારક જીવાણું મૂત્રમાર્ગમાં કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી શકે છે, તો તે ભાગમાં સોજો આવી જાય છે, અને ઈન્ફેક્શન ફેલાતું જાય છે. પેશાબ માર્ગમાં બળતરા, ગુપ્તાંગમાં ખુજલી થવી, વારંવાર પેશાબ જવું, પેશાબ કરતી વખતે પીડા થવી, પેશાબમાં દુર્ગંધ આવવી, ક્યારેક-ક્યારેક પેશાબની લાથે લોહી આવવું, ધ્રૂજારી

મફતમાં પેશાબની બળતરા, ઇન્ફેકશનને લગતા પેશાબના દરેક રોગ માત્ર આના સેવનથી કાયમી ગાયબ Read More »

શરદી-ઉધરસ, ફ્લૂ અને તાવથી બચવા માત્ર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 10 ગણી

અત્યારે ચાલી રહેલ મહામારી વચ્ચે પોષણ સ્થિતિ અને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી’ તેના પર રિસર્ચ પેપર તૈયાર કરનાર પ્રો.વનિશાએ કહ્યું કે, અત્યારસુધી આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ રહ્યા છે. પોષણતત્વયુક્ત ખોરાક લેતા જ નથી એટલે હવે એક દિવસમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જાય તે અશક્ય છે માટે રોજિંદા આહારમાં કેવા પ્રકારના શાકભાજી, ફળ,

શરદી-ઉધરસ, ફ્લૂ અને તાવથી બચવા માત્ર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 10 ગણી Read More »

માત્ર 15 દિવસ આના સેવનથી હદય રોગ, જાડું થતું લોહી અને બ્લૉકેજ નળી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સફેદ લસણ તો બધાયે ખાધું જ હશે, તેમજ તેના ગુણધર્મો વિશે પણ જનતા હશે. પરંતુ સફેદ લસણ ઉપરાંત, બ્લેક લસણ પણ હોય છે, જે ભાગ્યે જ જોવા મળે છે.  ઔષધીય ગુણધર્મોમાં તે સફેદ લસણ જેટલું શક્તિશાળી છે અને કેટલાક રોગોમાં અસરકારક છે. કાળું લસણ એ સફેદ લસણનું સ્વરૂપ છે, જે ફર્મેટેશન દ્વારા તૈયાર કરવામાં આવે

માત્ર 15 દિવસ આના સેવનથી હદય રોગ, જાડું થતું લોહી અને બ્લૉકેજ નળી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને

નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. નાના બાળકની સમજ ઓછી હોવાના કારણે તેમને સાચા-ખોટાની ખબર નથી હોતી. બાળકોની એક સમાન્ય આદત હોય છે કે તેઓ રમતા-રમતા બધી

બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને Read More »

માત્ર એક ચપટી આ નાનકડા બી જાતીય શક્તિમાં વધારો કરી સડેલા દાંતના દુખાવા અને પથરીને કરી દેશે જીવનભર ગાયબ

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ

માત્ર એક ચપટી આ નાનકડા બી જાતીય શક્તિમાં વધારો કરી સડેલા દાંતના દુખાવા અને પથરીને કરી દેશે જીવનભર ગાયબ Read More »

માત્ર 15 દિવસ સાંજે પલાળીને સવારે પિય લ્યો આ પાણી, ડાયાબિટીસ, શરીરની ખંજવાળ અને બીપી જીવનભર થઈ જશે ગાયબ

બગીચા માટેના બારમાસી ફૂલો વિવિધ જાતો દ્વારા અલગ પડે છે. તેઓ વસંત રૂતુના પ્રારંભ અને અંતમાં પાનખર સુધી ખીલે છે. આ છોડ ઉનાળામાં મોટા પ્રમાણમાં ખીલે છે. આ છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા

માત્ર 15 દિવસ સાંજે પલાળીને સવારે પિય લ્યો આ પાણી, ડાયાબિટીસ, શરીરની ખંજવાળ અને બીપી જીવનભર થઈ જશે ગાયબ Read More »

શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન 100% ગેરેન્ટી કોલેસ્ટ્રોલ, બીપી અને વજન જીંદગીભર રહેશે કંટ્રોલમાં

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતું જ હશે. ક્યારેક રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરે આ શાક અલગ-અલગ રીતે બનતું હોય છે. પરંતુ પરિવારમાં એકલદોકલ સભ્ય તો હોય જ જેમને આ શાક ભાવતું ના હોય.પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા

શિયાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન 100% ગેરેન્ટી કોલેસ્ટ્રોલ, બીપી અને વજન જીંદગીભર રહેશે કંટ્રોલમાં Read More »

Scroll to Top