હેલ્થ

ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી […]

ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો.. Read More »

દરરોજ સવારે માત્ર 4 દાણા પલાળીને ખાવ છે જડીબુટ્ટી સમાન, આપશે અનેક બીમારી માંથી છૂટકારો

આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામમાં અનેક વિટામીન અને

દરરોજ સવારે માત્ર 4 દાણા પલાળીને ખાવ છે જડીબુટ્ટી સમાન, આપશે અનેક બીમારી માંથી છૂટકારો Read More »

હવે ઘરે જ બનાવો આયુર્વેદીક પદ્ધતિ થી ગુણોની ખાણ ચ્યવનપ્રાશ, સવાર-સાંજ 1-1 ચમચીનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા મિશ્રણ માં ગજબના આરોગ્યવર્ધક લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી મિશ્રણ ની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે

હવે ઘરે જ બનાવો આયુર્વેદીક પદ્ધતિ થી ગુણોની ખાણ ચ્યવનપ્રાશ, સવાર-સાંજ 1-1 ચમચીનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ Read More »

શું તમે જાણો છો ? કઈ રીતે કોલેસ્ટ્રોલ, મોટાપો અને કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે ગુગળ

આયુર્વેદ પ્રમાણે ગૂગળ સ્વાદમાં મધુર છે એટલે તે વાયુને જીતે છે. તૂરો હોવાથી પિત્તને જીતે છે અને કડવો હોવાથી કફને જીતે છે. એમ વાયુ, પિત્ત અને કફ એ ત્રણે દોષોને ગૂગળ હરે છે. ગૂગળ ગરમ, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, લોહીનાં રક્ત અને શ્વેતકણો વધારનાર, રક્ત શુદ્ધિકર્તા, રસાયન, માસિક લાવનાર તથા મસા, કૃમિ,

શું તમે જાણો છો ? કઈ રીતે કોલેસ્ટ્રોલ, મોટાપો અને કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે ગુગળ Read More »

દરેક પુરુષોએ ખાસ ખાવા જોઈએ દાળિયા સાથે ગોળ, તેનાથી થાય છે આ ચમત્કાર

હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. જોકે હિમોગ્લોબિનની ઉણપના લક્ષ્ય સરળતાથી શરીરમાં જોવા મળે છે અને તેના લક્ષણને ઓળખીને ખાવાની આદતને ઠીક કરી શકો છો, જેના કારણે હિમોગ્લોબિન વધશે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો

દરેક પુરુષોએ ખાસ ખાવા જોઈએ દાળિયા સાથે ગોળ, તેનાથી થાય છે આ ચમત્કાર Read More »

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય

ઘણા બધા લોકો ને સાંધા અને ગોઠણ ના દર્દ ની તકલીફનો સામનો કરવો પડે છે. વધતી ઉંમર સાથે આ તકલીફ પણ ગંભીર થઇ જાય છે. શરીરની અંદર કેલ્શિયમની માત્રા ઘટી જતાં શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ શરીરની અંદર હાડકાના વિકાસ માટે સૌથી મહત્વનો ફાળો ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ  હાડકાંને મજબૂત બનાવે

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય Read More »

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી

માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. માલકાંગણી જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી Read More »

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા

ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે.ચણાના લોટની રોટલી એક નહિ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. આ રોટલી અનેક બીમારીઓને શરીર પર હાવી થતા અટકાવે છે. ચણાના લોટની રોટલી એટલે બેસનની રોટલી. ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા Read More »

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં

જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તેનાથી ઘણી બીમારીઓ થવાનો ભય પણ ખુબ ઓછો થઇ જાય છે.જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં Read More »

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ફેફસા ને સ્વસનતંત્ર નું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે ફેફસાં દ્વારા વ્યક્તિ પોતાના શરીરની અંદર ઓક્સિજન ને લોહી સુધી પહોંચાડે છે અને લોહી ની અંદર રહેલા વધારાના કાર્બન ડાયોક્સાઇડ ને ફેફસાં મારફતે બહાર ફેકતા હોય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

Scroll to Top