હેલ્થ

કિડની બગાડતાં શરીર માં જોવા મળતા લક્ષણો અને તેના થી બચવાના ઉપાયો વાંચો અને વધુ માં વધુ શેર કરો કોઈ ને કામ લાગી જશે..

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. કિડની ફેલ થવાના લક્ષણો: શરીરનું વજન અચાનક વધી જવું, અને અન્ય અંગોમાં […]

કિડની બગાડતાં શરીર માં જોવા મળતા લક્ષણો અને તેના થી બચવાના ઉપાયો વાંચો અને વધુ માં વધુ શેર કરો કોઈ ને કામ લાગી જશે.. Read More »

દરેક સ્ત્રી- પુરુષે જરૂર જાણવા જેવી સ્વાસ્થય માટે ફાયદાકારક બેસ્ટ સેક્સ પોજિશન.. અહી ક્લિક કરીને જાણો

સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા પહેલા આ બાબતને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. આવું એટલા માટે જરૂરી છે કારણ કે, તેનાથી  ન માત્ર નર્વસનેસમાં રાહત મળશે પણ સેક્સ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા પ્રિકોશન્સ પણ લઈ શકશો, જેમ કે, કૉન્ડોમ, લ્યૂબ્રિકેશન્સ વગેરે. સેક્સ સંબંધ બનાવવાથી ફક્ત

દરેક સ્ત્રી- પુરુષે જરૂર જાણવા જેવી સ્વાસ્થય માટે ફાયદાકારક બેસ્ટ સેક્સ પોજિશન.. અહી ક્લિક કરીને જાણો Read More »

કિડની સ્ટોન થી લઈ ડાયાબિટીસ માટે સવાર માં કરો આ અકસીર ઉપાય, અજમાવો અને શેર જરૂર કરો..

દરરોજ સવારે લીંબુનું સેવન કરવાથી તમે માત્ર વજન ઓછું કરી શકતા નથી, પરંતુ તે તમારા શરીરને બીજી ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.  દરરોજ સવારે લીંબુનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે અને તમે પેટ સંબંધી ઘણી સમસ્યાઓથી બચો છો.  લીંબુ વિટામિન સી અને બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ

કિડની સ્ટોન થી લઈ ડાયાબિટીસ માટે સવાર માં કરો આ અકસીર ઉપાય, અજમાવો અને શેર જરૂર કરો.. Read More »

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી સહિત અનેક સમસ્યા ને રાખશે દૂર, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા

શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે. ઓલિવ

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી સહિત અનેક સમસ્યા ને રાખશે દૂર, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા Read More »

માથા થી લઈ ને પગ સુધી ની દરેક બીમારી નો ઈલાજ રહેલો છે આ ઔષધિ માં, જાણો કયા રોગ માં કઈ રીતે કરવો ઉપયોગ

ત્રિફળા ગુગળ એક આયુર્વેદિક દવા છે જેમાં શુદ્ધ ગુગળ, ત્રિફળા અને પીપળી ચુર્ણ હોય છે. તેના ફાયદાઓમાં વજન ઘટાડવા, કબજિયાત, ભગંદર,આંતરિક ફોલ્લો, યકૃત ફોલ્લો, નરમ પેશીઓના ચેપના ઘા માટે આયુર્વેદમાં તેનો ઉપયોગ શામેલ છે. ત્રિફળા ગુગળ તમામ પ્રકારની પીડા વિકારમાં ફાયદાકારક છે, ખાસ કરીને પીડા નરમ પેશીની ઇજાઓ, ઘા, કટ અને ત્વચાની બળતરાથી સંબંધિત છે.

માથા થી લઈ ને પગ સુધી ની દરેક બીમારી નો ઈલાજ રહેલો છે આ ઔષધિ માં, જાણો કયા રોગ માં કઈ રીતે કરવો ઉપયોગ Read More »

દરરોજ આના સેવનથી એસિડિટી, કબજિયાત સહિત અનેક રોગ માં થાય છે ફાયદા, જાણો અને શેર જરૂર કરો

વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે.વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટામિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. ગોળ અને વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે.

દરરોજ આના સેવનથી એસિડિટી, કબજિયાત સહિત અનેક રોગ માં થાય છે ફાયદા, જાણો અને શેર જરૂર કરો Read More »

રોજિંદા જીવન ની આ ભૂલો થી થઈ શકે છે પાચન સહિત અનેક બીમારીઓ.. જાણો આર્ટીકલ માં આ આદતો વિશે..

આપણી ટેવો આપણા એકંદરે સ્વાસ્થ્યને કેવી અસર કરે છે તે આપણે સમજી શકતા નથી. આપણી આદતો આપણને સામાન્ય લાગે છે, પરંતુ હકીકતમાં તે હોતી નથી. તે તમને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે, તમે અનુભવી શકો છો કે સૂતા સમયે ફોનને તમારા માથાની નજીક રાખવો તે ઠીક છે, પરંતુ તાજેતરના અધ્યયનોથી સાબિત થાય

રોજિંદા જીવન ની આ ભૂલો થી થઈ શકે છે પાચન સહિત અનેક બીમારીઓ.. જાણો આર્ટીકલ માં આ આદતો વિશે.. Read More »

માત્ર સાત જ દિવસ કરો ફણગાવેલા ઘઉંનું આ રીતે સેવન.. કબજિયાત, ડાયાબિટીસ ઉપરાંત આ 9 બીમારીઓ નહિ આવે નજીક

કઠોળ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે.  અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે. અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો

માત્ર સાત જ દિવસ કરો ફણગાવેલા ઘઉંનું આ રીતે સેવન.. કબજિયાત, ડાયાબિટીસ ઉપરાંત આ 9 બીમારીઓ નહિ આવે નજીક Read More »

માથાના બધી જાતના દુઃખાવા, માથાની ઉંદરી તેમજ કોઢ દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ઔષધી

ચણોઠી અથવા રત્તી વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ

માથાના બધી જાતના દુઃખાવા, માથાની ઉંદરી તેમજ કોઢ દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ઔષધી Read More »

શું તમે રોજિંદા જીવન માં ખવાતી આ વસ્તુ ખોટી રીતે તો નથી ખાતા ને? અત્યારે જ જાણો તેની ખાવાની સાચી રીત

દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20ગ્રામ ગોળ ખાવો

શું તમે રોજિંદા જીવન માં ખવાતી આ વસ્તુ ખોટી રીતે તો નથી ખાતા ને? અત્યારે જ જાણો તેની ખાવાની સાચી રીત Read More »

Scroll to Top