હેલ્થ

જીવનમાં અતિ ઉપયોગી પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે જરૂર અપનાવવી જોઇએ વાંચો અને મિત્રો સાથે શેર જરૂર કરો

આ યુગ માં આપણે આપણી તબિયત પર કેટલું ધ્યાન આપીએ છીએ? લગભગ ઘણા લોકો આપતા જ નથી. તમે એક કહેવત તો સાંભાળી જ હશે કે પહેલું સુખ તે જાતે નર્યા  .જો તબિયત સારી હશે તો તમામ સુખ માણી શકશો અને એક સારી જિંદગી જીવી શકશો. માટે જો તમારેસ્વસ્થ રહેવું હોય તો બસ થોડું ક ધ્યાન […]

જીવનમાં અતિ ઉપયોગી પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે જરૂર અપનાવવી જોઇએ વાંચો અને મિત્રો સાથે શેર જરૂર કરો Read More »

ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ ઉપાય અને દરેક ને શેર કરી જાણવો જેથી દરેક લાભ લઈ શકે

તહેવારોની સિઝન માં અને લગ્ન પ્રસંગ માં લોકો સ્વાદ નો છટકો લેવામાં પાછા નથી પડતા, અને ખબર નથી રહેતી કે કેટલું અને કેવું ખાવું. પ્રસંગો માં વધારે  પડતું ખાવા ના કારણે પેટ ના રોગો જેવા કે એસિડિટી અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તેલ-મસાલાવાળું ખાવાનું ખાઈને તહેવારો બાદ આવી સ્થિતિનો સામનો

ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ ઉપાય અને દરેક ને શેર કરી જાણવો જેથી દરેક લાભ લઈ શકે Read More »

લોહી માં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવા માટે, 15 દિવસ અપનાવો આ ઉપાય, મળશે અનેક સમસ્યા માં રાહત

રક્તકણો માં હીમોગ્લોબિનનું પ્રમાણ ઉમર પ્રમાણે ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે.શરીરમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે.આથી જરૂરી માત્રામાં હિમોગ્લોબીન હોવું જરૂરી છે.એનિમિયા થવાના કારણોમાં હિમોગ્લોબીન બનવા માટે જરૂરી ઘટકતત્વો ઓછા હોવા, રક્તકણોનું ઝડપથી તૂટી જવું, રક્તકણોનું ઓછું બનવું જવાબદાર છે. એનિમિયા થવાનું કારણ ખોરાકમાં આયર્ન ઉણપ,શરીરમાં આયર્નનું બરાબર પાચન ન થવું જેવા

લોહી માં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવા માટે, 15 દિવસ અપનાવો આ ઉપાય, મળશે અનેક સમસ્યા માં રાહત Read More »

પૂરતું કામ નથી કરી શકતા? થોડા સમય માં થાકી જાવ છો? તો આ લેખ તમારા માટે છે, જરૂર વાંચો અને શેર કરો

સ્ટેમિના એટલે તમારી કામ કરવાની સહન શક્તિ. તમે જેટલું વધારે કામ કરી શકો એટલો તમારો સ્ટેમિના વધારે ગણાય. આના માટે તમારી રોગપ્રતિકારક શક્તિ તમારે મજબૂત બનાવવી જોઈએ. તમારો સ્ટેમિના જેટલો સારો હશે એટલા તમે શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકશો. સ્ટેમિના ની તકલીફો મોટાભાગે યુવાન વય ના વ્યક્તિઓ મા જોવા મળે છે.તેઓ મા આ ફરીયાદ

પૂરતું કામ નથી કરી શકતા? થોડા સમય માં થાકી જાવ છો? તો આ લેખ તમારા માટે છે, જરૂર વાંચો અને શેર કરો Read More »

વાળ ને લાંબા, સિલ્કિ બનાવી ખરતા અટકાવવા હોય તો ઘરે બનાવો આ તેલ, અહી ક્લિક કરી જાણો તેલ બનાવવાની રીત

આજ ના સમય ના  અનિયમિત ખાન પાન ને લીધે તેમજ કેમિકલ વાળા સૌંદર્ય પ્રસાધનો વાપરવાને લીધે ઘણી બહેનો અને માતાઓ એક સ્ત્રી માટે જે આભૂષણ ગણાય એવા તેમના વાળ ને લઈ ને ખૂબ પરેશાન હોય છે. લોકો કલાકારો ની એડ્સ ટીવી માં જોઈએ ને સાવ આંધળું અનુકરણ કરે છે અને પછી પસ્તાય છે. આને લીધે

વાળ ને લાંબા, સિલ્કિ બનાવી ખરતા અટકાવવા હોય તો ઘરે બનાવો આ તેલ, અહી ક્લિક કરી જાણો તેલ બનાવવાની રીત Read More »

જેવી આ ભાજી પેટ માં અંદર જશે કે તરત પેટ ના બધા રોગો ઊભી પૂછડીએ બહાર ભાગશે. વાંચો સંપૂર્ણ લેખ.

શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શાક બનાવી ને, સૂપ, થેપલા, ખાખરા બનાવી ને કરી શકો છો.લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં

જેવી આ ભાજી પેટ માં અંદર જશે કે તરત પેટ ના બધા રોગો ઊભી પૂછડીએ બહાર ભાગશે. વાંચો સંપૂર્ણ લેખ. Read More »

તમે આ બીમારી ના ભોગ હશો તો પણ તમને ખ્યાલ નહીં હોય, ક્લિક કરી જાણો તેના લક્ષણો અને કારણો

શરીર મજબૂત તો મન ને મસ્તિષ્ક પણ મજબૂત, પણ આ ધારણા ખોટી છે. મજબૂત શરીરવાળા માનસિકરરૂપે રોગી હોઈ શકે છે . અખાડા અને જીમ માં કરેલી કસરતો થી શરીર મજબૂત થઈ શકે પણ મન તેવું જ રહે છે. યોગ થી મન અને મસ્તિષ્ક મજબૂત થવાની સાથે જ માનસિકરૂપ થી પણ મજબૂત થવાય છે. માનસિક રોગને

તમે આ બીમારી ના ભોગ હશો તો પણ તમને ખ્યાલ નહીં હોય, ક્લિક કરી જાણો તેના લક્ષણો અને કારણો Read More »

હોજરીના ચાંદા સહિત તેના કોઈ પણ રોગ માથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

હોજરી આપના શરીર નું ખુબજ મહત્વ નું અંગ છે. તેના વિના જીવન અશક્ય છે. ઘણા લોકો ને આના વિષે ખબર હોતી નથી અને જીભ ના સ્વાદ માટે મનગમતા ચટાકેદાર ભોજન ખાઈ ને હોજરી ને ખરાબ કરી નાખે છે. અને પછી એ ભયંકર બીમારી માં પરિણામે છે. અને કયાં માટે ચટાકેદાર ભોજન ખાવા નું બંધ થઈ

હોજરીના ચાંદા સહિત તેના કોઈ પણ રોગ માથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

આ ચૂર્ણ છે પેટની દરેક તકલીફ નો રામબાણ ઈલાજ, કબજિયાતવાળા આજ થી જ શરૂ કરી દેજો આનું સેવન, અન્ય ગ્રુપમાં શેર કરી ને પણ જણાવો

કાયમ ચૂર્ણ એક પ્રકારનો પાવડર છે. જે ઓષધીય ગુણથી ભરેલો છે. કાયમ ચુર્ણ પેટ માટે સારું માનવામાં આવે છે. અને તેને ખાવાથી પેટને ઘણા ફાયદા થાય છે. કાયમ ચૂર્ણ ના સેવનથી પેટની બીમારીઓ થતી નથી અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તેથી જે લોકોને કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને અન્ય પ્રકારની સમસ્યાઓ હોય છે.

આ ચૂર્ણ છે પેટની દરેક તકલીફ નો રામબાણ ઈલાજ, કબજિયાતવાળા આજ થી જ શરૂ કરી દેજો આનું સેવન, અન્ય ગ્રુપમાં શેર કરી ને પણ જણાવો Read More »

દરરોજ રાત્રે સુતા પહેલા શરીરના આ ત્રણ અંગ પર લગાવો આ તેલ, મળશે અનેક દુખાવા થી છૂટકારો, જરૂર વાચવા અને શેર કરવા જેવો લેખ

આજકાલ ની વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને એમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય મળી શકતો નથી. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી કરનાર લોકો ના શરીરમાં બીમારીઓ થતી રહે છે અને તેનાથી વ્યક્તિ હંમેશા બીમાર જ રહે છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી તો તમે પણ બીમાર પડી શકો છો. નોકરિયાત વાળી જીવનશૈલી

દરરોજ રાત્રે સુતા પહેલા શરીરના આ ત્રણ અંગ પર લગાવો આ તેલ, મળશે અનેક દુખાવા થી છૂટકારો, જરૂર વાચવા અને શેર કરવા જેવો લેખ Read More »

Scroll to Top