હેલ્થ

માત્ર 48 કલાક માં જોવા મળશે પરિણામ, કેન્સર સહિત અનેક રોગો માં ફાયદાકારક છે આ ફળ ના બીજ, જરૂર જાણો અને શેર કરો જેથી કોઈ ને કામમાં આવી શકે

દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. દ્રાક્ષને સીધી ખાઈ […]

માત્ર 48 કલાક માં જોવા મળશે પરિણામ, કેન્સર સહિત અનેક રોગો માં ફાયદાકારક છે આ ફળ ના બીજ, જરૂર જાણો અને શેર કરો જેથી કોઈ ને કામમાં આવી શકે Read More »

સમુદ્રશાસ્ત્ર મુજબ, શરીર પર આવતી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો હાથથી લઈ ને પગ સુધી થતી ખંજવાળ નો મતલબ

આપણે બધાએ ઘણી વાર જોયું હશે કે આપણી સાથે થયેલી કોઈ પ્રાકૃતિક ઘટના ભવિષ્ય ની તરફ કોઈ ઈશારો કરતી હોય છે. આપણી સાથે અથવા આપણા શરીરમાં થતી અમુક ઘટના આપણને આપણા ભવિષ્ય વિશે જણાવે છે. સામુદ્રિક શાસ્ત્ર માં શરીર ના વિભિન્ન અંગોમાં થતા બદલાવ નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં શરીરના વિભિન્ન અંગોમાં આવતી ખંજવાળ

સમુદ્રશાસ્ત્ર મુજબ, શરીર પર આવતી ખંજવાળ આપે છે આ સંકેત, જાણો હાથથી લઈ ને પગ સુધી થતી ખંજવાળ નો મતલબ Read More »

કોઈ પણ જાત ની દવા વગર ગમેતેવી સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાઓ બેસ્ટ ઈલાજ, જરૂર અપનાવી શેર કરો

કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે. પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે. તુલસી અને આમળા નું ચૂર્ણ : 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે. આંમળાને

કોઈ પણ જાત ની દવા વગર ગમેતેવી સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાઓ બેસ્ટ ઈલાજ, જરૂર અપનાવી શેર કરો Read More »

આ જ્યુસનું સેવન શરીરની તાકાત 4ગણી વધારી, બીપી, ડાયાબિટીસ જેવા રોગો ને રાખે છે દૂર, જરૂર જાણો અને શેર કરો તેના અન્ય ફાયદા

બીટ  સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બીટનું જ્યુસ, અથવા એને સલાડના રૂપમાં ખાવાથી  હંમેશા જવાન મહેસૂસ કરો છો. જો રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો  લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે. બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર

આ જ્યુસનું સેવન શરીરની તાકાત 4ગણી વધારી, બીપી, ડાયાબિટીસ જેવા રોગો ને રાખે છે દૂર, જરૂર જાણો અને શેર કરો તેના અન્ય ફાયદા Read More »

ત્રણ ઔષધિઓ નું આ ચૂર્ણ છે અપચો,ગેસ સહિત બીજા 18 રોગો માટે અકસીર, નહી થવા દે તમને આ જીવલેણ રોગ

કાળીજીરી તે એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે.  અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. આ કાળીજીરી ના ઉપાય કરવાથી ઘણી બીમારી

ત્રણ ઔષધિઓ નું આ ચૂર્ણ છે અપચો,ગેસ સહિત બીજા 18 રોગો માટે અકસીર, નહી થવા દે તમને આ જીવલેણ રોગ Read More »

કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાથી દૂર કરી દે છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા

કોળા માં  વિટામિન સી, વિટામિન ઇ, પોટેશિયમ, બાયોટિન, એમિનો એસિડ્સ, બીટા કેરોટિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કુદરતી શર્કરાથી સમૃદ્ધ છે. આ સિવાય વિટામિન બી 1, વિટામિન બી 2, વિટામિન બી 6 જેવા વિટામિન પણ કોળા માં જોવા મળે છે. તે કોળા માં જોવા મળતી વિવિધ ઓષધીય અને ઉપચારાત્મક ગુણધર્મોને કારણે નિયમિતપણે લેવું જોઈએ. કોલેસ્ટ્રોલ ના

કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાથી દૂર કરી દે છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા Read More »

મળી ગયો દાંત ની દરેક તકલીફને દૂર કરવા માટેનો અપનાવો આયુર્વેદ મુજબ નો ઈલાજ, જાણો અહી ક્લિક કરી

દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો પ્રયોગ કરે છે. દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ

મળી ગયો દાંત ની દરેક તકલીફને દૂર કરવા માટેનો અપનાવો આયુર્વેદ મુજબ નો ઈલાજ, જાણો અહી ક્લિક કરી Read More »

વીર્યવૃધ્ધિ કરીને અનેક રોગો માટે આ વૃક્ષના પાંચે અંગો છે ઉપયોગી, જરૂર જાણો તેનું સેવન કરવાની રીત

આયુર્વેદમાં ‘શીમળા’ને શાલ્મ્લી, મોચા, તુલિની, પિચ્છિલા, સ્થિરાયુઃ વગેરે સંસ્કૃત નામોથી ઓળખવામાં આવે છે. આ બધા જ નામો ખૂબ જ યથાર્થ છે. જેમ કે, શીમળાનું વૃક્ષ આશરે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જેટલું સ્થિર અને દીર્ઘ આયુષ્ય ભોગવે છે. એટલે ખરા અર્થમાં એ ‘સ્થિરાયુઃ’ છે. આ શીમળો કેટલાક વિશિષ્ટ ઔષધિય ગુણો અને ઉપયોગો ધરાવે છે. શીમળાના મૂળ,

વીર્યવૃધ્ધિ કરીને અનેક રોગો માટે આ વૃક્ષના પાંચે અંગો છે ઉપયોગી, જરૂર જાણો તેનું સેવન કરવાની રીત Read More »

દરરોજ આના સેવન થી થાય છે 10થી રોગોનો સફાયો, સ્ત્રીરોગ માટે તો છે વરદાનરુપ,જરૂર જાણો તેના ફાયદા અને વાપરવાની રીત

વનસ્પતિથી બીજ સુધીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવામાં મદદ કરે છે મેથી સિવાય તેની એક બીજી વિવિધતા છે જેને કસુરી મેથીના નામથી જાણીએ છીએ. મોટાભાગના લોકો જાણે છે કે કસુરી મેથી ખોરાકની ગંધ વધારવા માટે ઉપયોગી છે પરંતુ  કસુરી મેથી આપણા સ્વાસ્થ્ય માટે વરદાનથી કંઇ ઓછી નથી કસુરી મેથીને આયુર્વેદમાં પણ એક દવા માનવામાં આવી છે

દરરોજ આના સેવન થી થાય છે 10થી રોગોનો સફાયો, સ્ત્રીરોગ માટે તો છે વરદાનરુપ,જરૂર જાણો તેના ફાયદા અને વાપરવાની રીત Read More »

સફેદ સોનું ગણાતા આ દૂધ નું કરો દરરોજ સેવન, દરેક બીમારીમાં છે ફાયદાકારક, અહી ક્લિક કરી જરૂર જાણો

દૂધ હમેશા પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવે છે, જેમાં ગાય નું દુધને શ્રેષ્ઠ કહેવામાં આવે છે.લોકો તંદુરસ્ત રહેવા માટે ગાય અને ભેંસનું દૂધ પીતા હોય છે, પરંતુ ઊંટનું દૂધ માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં અન્ય વસ્તુઓની તુલનામાં વધુ પ્રોટીન, કેલ્શિયમ અને પોષક તત્વો શામેલ છે. તે મેમરી પાવર વધારવા સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં

સફેદ સોનું ગણાતા આ દૂધ નું કરો દરરોજ સેવન, દરેક બીમારીમાં છે ફાયદાકારક, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

Scroll to Top