હેલ્થ

આજથી જ ખાંડ ખાવાનું બંધ કરી ગળપણ માટે રેગ્યુલર શરૂ કરી દયો આ વસ્તુનું સેવન, એક વાર ફાયદા વાંચી લેશો તો ખ્યાલ આવશે કે કેટલું છે શરીર માટે ફાયદાકારક

જો ભોજનમાં ગળપણ માટે સાકર કે મિશ્રી રેગ્યુલર યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ હશે કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. હિમોગ્લોબિન ઓછુ હોય તો એનિમિયા, સ્કિન ફિક્કી પડી […]

આજથી જ ખાંડ ખાવાનું બંધ કરી ગળપણ માટે રેગ્યુલર શરૂ કરી દયો આ વસ્તુનું સેવન, એક વાર ફાયદા વાંચી લેશો તો ખ્યાલ આવશે કે કેટલું છે શરીર માટે ફાયદાકારક Read More »

100% ગેરેન્ટી માત્ર કરી લ્યો આનું સેવન કફ-પિત્ત, ડાયાબિટીસ અને કબજિયાતથી મળી જશે જીવનભર છુટકારો

શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ બાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંજળિયા ની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી કહી છે. તાંજળિયા ની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં

100% ગેરેન્ટી માત્ર કરી લ્યો આનું સેવન કફ-પિત્ત, ડાયાબિટીસ અને કબજિયાતથી મળી જશે જીવનભર છુટકારો Read More »

દરરોજ ખાઈ લ્યો આના બે દાણા, કિડનીના રોગ, ડાયાબિટીસ અને અનિંદ્રા થઈ જશે ગાયબ, કામેચ્છા વધારવામાં તો છે 100% અસરકારક

કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

દરરોજ ખાઈ લ્યો આના બે દાણા, કિડનીના રોગ, ડાયાબિટીસ અને અનિંદ્રા થઈ જશે ગાયબ, કામેચ્છા વધારવામાં તો છે 100% અસરકારક Read More »

વાયરલ ઇન્ફેકશન અને ફલૂથી બચવા માત્ર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 100 ગણી વધુ

કોરોના વાઈરસની મહામારી વચ્ચે પોષણ સ્થિતિ અને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી’ તેના પર રિસર્ચ પેપર તૈયાર કરનાર પ્રો.વનિશાએ કહ્યું કે, અત્યારસુધી આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ રહ્યા છે. પોષણતત્વયુક્ત ખોરાક લેતા જ નથી એટલે હવે એક દિવસમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જાય તે અશક્ય છે માટે રોજિંદા આહારમાં કેવા પ્રકારના શાકભાજી, ફળ, કઠોળ

વાયરલ ઇન્ફેકશન અને ફલૂથી બચવા માત્ર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 100 ગણી વધુ Read More »

સવારે જાગીને માત્ર એક ચમચી પિય લ્યો આ રસ, ગળાના ઇન્ફેકશન, કફ-શરદી, કોલેસ્ટ્રોલ અને જાડું થતું લોહીમાં વગર દવાએ મળી જશે 100% રાહત

ડુંગળી ખોરાકનો સ્વાદ બમણો કરે છે. તેના વગર મોટાભાગની વાનગીઓ અધૂરી છે. સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ડુંગળી ફાયદો કરાવે છે. ડુંગળીનો રસ આરોગ્ય માટે ખૂબ સારો છે. જેથી આપણે આપણા રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ. ડુંગળી પોષકતત્વોનો ભંડાર છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. ડુંગળીના રસનો ઉપયોગ ઘણી

સવારે જાગીને માત્ર એક ચમચી પિય લ્યો આ રસ, ગળાના ઇન્ફેકશન, કફ-શરદી, કોલેસ્ટ્રોલ અને જાડું થતું લોહીમાં વગર દવાએ મળી જશે 100% રાહત Read More »

1 કલાકમાં મોંના ચાંદા અને ગળાના દુખાવા દૂર કરવાનો 100% અનુભવ સિધ્ધ ઈલાજ

મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે કે જે કાં તો જીભ, ગાળમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ

1 કલાકમાં મોંના ચાંદા અને ગળાના દુખાવા દૂર કરવાનો 100% અનુભવ સિધ્ધ ઈલાજ Read More »

અઠવાડિયામાં એકવાર આ કંદ ખાઈ લ્યો, રોગપ્રતિકારક શક્તિ વધારી, તાવ-ઉધરસ, સાંધાના દુખાવામાં નહીં પડે દવાની જરૂર

શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે,તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.તે સામાન્ય રીતે શિયાળામાં વધુ ખવાય છે, કારણ કે તેના ફાયદા વધુ હોય છે. શક્કરિયા દેશના લગભગ તમામ ભાગોમાં જોવા મળે છે,તે દરેક વિસ્તારોમાં અલગ-અલગ નામથી ઓળખાય છે. અને તેને ખાવાની રીત પણ જુદી હોય છે. શક્કરીયામાં મળતા ફ્લેવોનોઈડ્સ લોહીમાં હાજર ગ્લુકોઝનું

અઠવાડિયામાં એકવાર આ કંદ ખાઈ લ્યો, રોગપ્રતિકારક શક્તિ વધારી, તાવ-ઉધરસ, સાંધાના દુખાવામાં નહીં પડે દવાની જરૂર Read More »

માત્ર 15 દિવસ સવારે આ ખાવાથી, સંધિવા, ગોઠણના દુખાવા, ડાયાબિટીસ અને લોહીના દબાણથી ગેરેન્ટી 100% છૂટકારો

અનેક ઓષધી સમાન મરી મસાલા આમ તો શિયાળામાં ફાયદા કારક હોય જ છે પરંતુ તેમાં કેટલીક વસ્તુંઓ તો જીવન ભર તમને ફાયદો કરાવે છે અને તેમાંથી એક છે સુકી મેથીના દાણા, જી હા મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી અનેક બીમારીઓ દુર થાય છે. આપડા આર્યુર્વેદ મા પ્રાચીન કાળ થી

માત્ર 15 દિવસ સવારે આ ખાવાથી, સંધિવા, ગોઠણના દુખાવા, ડાયાબિટીસ અને લોહીના દબાણથી ગેરેન્ટી 100% છૂટકારો Read More »

બસ કરી લ્યો આ એક કામ 1 કલાકમાં ગળાના દુખાવા, ઇન્ફેકશન-ખરાશ, અને ઉધરસ થઈ જશે જડમૂળથી ગાયબ

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે. ઠંડીમાં શરદી અને વાઇરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે, પરંતુ ગળાની ખરાશ વાઇરસને કારણે થાય છે. ઘણી વાર લોકો તેને આ સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે, પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે. ગળામાં ઈંફેકશન અને ખાંસી શ્વસન તંત્રમાં કોઈ ખરાબી હોવાનો સંકેત

બસ કરી લ્યો આ એક કામ 1 કલાકમાં ગળાના દુખાવા, ઇન્ફેકશન-ખરાશ, અને ઉધરસ થઈ જશે જડમૂળથી ગાયબ Read More »

લાખો રૂપિયાની દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધિ, મસા-ભગંદર, ધાધર અને અપચામાં તો કરશે તરત અસર

ગુજરાતમાં ઔષધિય વૃક્ષો અને છોડ લૂપ્ત થતા જાય છે તેમાં ગેંગડા નામની વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.મીંઢળ અને કદમને મળતી આવતી આ વનસ્પતિ એક સમયે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના સૂકા ભેજવાળા જંગલોમાં વિશેષ જોવા મળતી હતી.જે આજે કયાંક છુટીછવાઇ ઉગેલી જોવા મળે છે.આવા અમૂલ્ય વૃક્ષના આયુર્વેદિય ગુણોને અવગણવામાં આવવાથી વિલૂપ્ત થવાના આરે છે.ગેંગડા વૃક્ષનું કાચું

લાખો રૂપિયાની દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધિ, મસા-ભગંદર, ધાધર અને અપચામાં તો કરશે તરત અસર Read More »

Scroll to Top