હેલ્થ

લિવરથી લઈને મોંની દુર્ગંધ અને પેટની સફાઇ માટે સવારે કરો આ એક અકસીર ઉપાય, અહી ક્લિક કરી જાણો અને અજમાવો

શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર […]

લિવરથી લઈને મોંની દુર્ગંધ અને પેટની સફાઇ માટે સવારે કરો આ એક અકસીર ઉપાય, અહી ક્લિક કરી જાણો અને અજમાવો Read More »

શું તમે જાણો છો આ શક્તિશાળી અનાજ વિશે ? કોલેસ્ટ્રોલ, દાંત ના દુખાવા જેવી અનેક સમસ્યાઓનો સફાયો કરે છે,અહી ક્લિક કરી જરૂર જાણો

જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે

શું તમે જાણો છો આ શક્તિશાળી અનાજ વિશે ? કોલેસ્ટ્રોલ, દાંત ના દુખાવા જેવી અનેક સમસ્યાઓનો સફાયો કરે છે,અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

શ્વસન ના રોગો ઉપરાંત અન્ય અનેક રોગોનો જડમૂળ માંથી સફાયો કરે છે આ સૂક્ષ્મ દેખાતી વસ્તુ, જરૂર તમે નહીં જાણતા હોય આ ચમત્કારી ફાયદાઓ

રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો રક્તમાં લાલકણોને વધારે છે. તે વિટામિન એની ઊણપને દૂર કરીને આંખોને હેલ્ધી રાખે છે. આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને

શ્વસન ના રોગો ઉપરાંત અન્ય અનેક રોગોનો જડમૂળ માંથી સફાયો કરે છે આ સૂક્ષ્મ દેખાતી વસ્તુ, જરૂર તમે નહીં જાણતા હોય આ ચમત્કારી ફાયદાઓ Read More »

માથાથી લઈ ને પગ સુધીના દરેક દુખાવા અને પુરુષશક્તિ વધારવા માટે ફાયદાકારક છે આ તેલ, જરૂર જાણો તેને વાપરવાની રીત

સરસવના તેલ નો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મડે છે.ભાગ્યે જ કોઇ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોઇ. શાક સારુ બનાવા માટે જ ઉપયોગી નથી સરસવનુ તેલ આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી છે.તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ

માથાથી લઈ ને પગ સુધીના દરેક દુખાવા અને પુરુષશક્તિ વધારવા માટે ફાયદાકારક છે આ તેલ, જરૂર જાણો તેને વાપરવાની રીત Read More »

આખું વર્ષ હાડકાં અને ચામડી ના રોગથી દૂર રહેવા શિયાળમાં જરૂર કરો આનું સેવન, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરતા હોય છે. તે ખાવામાં તો ટેસ્ટી હોય જ છે સાથે જ તેમના અગણિત ફાયદાઓ પણ હોય છે. શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમી પ્રદાન કરે છે. તેમા વૃક્ષની છાલમાંથી નીકળતો પ્રાકૃતિક ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર હોય છે. સામાન્ય રીતે ગુંદરનાં

આખું વર્ષ હાડકાં અને ચામડી ના રોગથી દૂર રહેવા શિયાળમાં જરૂર કરો આનું સેવન, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો

સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે. લ્યૂકોરિયા એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં

જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમને કાનમાં દુખાવો અને કાન ના પડદા માં કાણું જેવી સમસ્યા છે? તો અપનાવો લ્યો આ ઈલાજ અને મેળવો છુટકારો

કુદરત આપણેને આવનારી દુર્ઘટના વિષે પોતાની રીતે હંમેશા સાવચેત કરે છે. આપણા શરીર સાથે પણ કાંઈક એવું જ છે. શરીર પણ આપણેને થનારી ગંભીર બીમારીઓ વિષે સાવચેત કરે છે. દરેક બીમારી થવા પાછળના અમુક લક્ષણ વિશેષ જોવા મળે છે. જે આપણેને ખતરનાક બીમારી વિષે જાણ કરે છે. જો સમય પહેલા જ આ લક્ષણો ઉપર ધ્યાન

શું તમને કાનમાં દુખાવો અને કાન ના પડદા માં કાણું જેવી સમસ્યા છે? તો અપનાવો લ્યો આ ઈલાજ અને મેળવો છુટકારો Read More »

વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે દિવસ દરમિયાન કેટલા ડગલાં ચાલવું જોઈએ ? અહી ક્લિક કરી જાણી લ્યો સંપૂર્ણ વિગત

સવારે ઊઠીને કે ઢળતી સાંજે ચાલવાનું એ શરીરને સ્ફૂર્તિલું અને રોગમુક્ત રાખવાનો સહેલામાં સહેલો ઉપાય છે. બીજી બધી હેવી કસરતો કરવાનો કદાચ કંટાળો આવી શકે, પણ વૉકિંગ અને જૉગિંગ એવી એક્સરસાઇઝ છે જે માત્ર કૅલરી બર્ન કરવાનું જ કામ નથી કરતી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ

વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે દિવસ દરમિયાન કેટલા ડગલાં ચાલવું જોઈએ ? અહી ક્લિક કરી જાણી લ્યો સંપૂર્ણ વિગત Read More »

શરીરમા જમા થતા એસિડ અને પિત્તના ભરાવા થી છૂટકારો આ ઉપાય, તરત જ મળી જશે રાહત

જો તમારા શરીરમા વાત-પિત્ત અને કફનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો પરંતુ, જો આ ત્રણ માંથી એક નું પણ સંતુલન અસ્તવ્યસ્ત થાય તો તમારે અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદમા આ સમસ્યાઓ ના નિરાકરણ માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો

શરીરમા જમા થતા એસિડ અને પિત્તના ભરાવા થી છૂટકારો આ ઉપાય, તરત જ મળી જશે રાહત Read More »

ફેફસાંના દરેક રોગ, ગેસ, અપચો જેવી 100 થી વધુ બીમારીનો સફાયો કરે છે આ એક વસ્તુ, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ અને શેર કરી દરેકને જણાવો

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનાં ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે

ફેફસાંના દરેક રોગ, ગેસ, અપચો જેવી 100 થી વધુ બીમારીનો સફાયો કરે છે આ એક વસ્તુ, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ અને શેર કરી દરેકને જણાવો Read More »

Scroll to Top