હેલ્થ

સવારે જાગીને તરત પાણીમાં આ એક વસ્તુ નાખીને પીય જાવ, હાડકાના દુખાવા, ગેસ-કબજિયાત અને વધેલી પેટની ચરબી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આ દુનિયામાં ખાંડ ના મુકાબલે લોકો ગોળ અને ગોળ થી બનેલ વસ્તુઓ ખાવાનું હંમેશાથી પસંદ કરતા આવ્યા છે. તેની ખાસિયત આ છે કે આ ખાવામાં મીઠું તો હોય જ છે પરંતુ ડાયાબીટીસ જેવા રોગો ના જોખમ ને ઓછુ કરી દે છે. જે લોકો ને મીઠું ખાવાનું મનાઈ હોય છે, તે ગોળ નું સેવન કરી શકે […]

સવારે જાગીને તરત પાણીમાં આ એક વસ્તુ નાખીને પીય જાવ, હાડકાના દુખાવા, ગેસ-કબજિયાત અને વધેલી પેટની ચરબી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

રાત્રે સુતા પહેલા માત્ર પાંચ મિનિટ કરી લ્યો આ નામનું ઉચ્ચારણ, ફક્ત 1 મિનિટમાં જ આવી જશે ઘસઘસાટ ઊંઘ

રાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશેરાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. જો તમને સરખી ઊંઘ ના આવતી હોય તો તે સમસ્યા એક એવી

રાત્રે સુતા પહેલા માત્ર પાંચ મિનિટ કરી લ્યો આ નામનું ઉચ્ચારણ, ફક્ત 1 મિનિટમાં જ આવી જશે ઘસઘસાટ ઊંઘ Read More »

દરરોજ જમ્યા બાદ બેસી જાવ આ રીતે, પેટની ચરબી ઓગળી. કમર, સાઇટીકા અને એસિડિટી જીવો ત્યાં સુધી ક્યારેય નહીં થાય

આધુનિક યુગમાં ખરાબ ખાન પાન ને લીધે હજારો શારીરિક સમસ્યાઓ ઉભી થાય છે. તેની સૌથી વધુ અસર પેટ પર પડે છે, જે ગંભીર રોગોનું કારણ બને છે. જો તમને પણ પેટની સમસ્યા છે, તો ચોક્કસ તમારું મન કોઈ કામમાં નહીં લાગે. જો પેટમાં ખોરાક પચતું નથી અને પેટ સતત બહાર આવી રહ્યું છે, તો કરો

દરરોજ જમ્યા બાદ બેસી જાવ આ રીતે, પેટની ચરબી ઓગળી. કમર, સાઇટીકા અને એસિડિટી જીવો ત્યાં સુધી ક્યારેય નહીં થાય Read More »

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા ખાલી લ્યો આ 2 દાણા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં ચડવા પડે દવાખાનાના પગથિયાં

આજે અમે તમને જણાવીશું કે લવીંગ ખાવાથી તમારા સ્વાસ્થ્ય ને કયા કયા ફાયદાઓ થાય છે. નાના લવિંગ, જેનો ખોરાકમાં સારો સ્વાદ હોય છે, તે મસાલાઓની દુનિયામાં વિશેષ સ્થાન ધરાવે છે. ચા થી લઈને પુલાવ અને ટૂથપેસ્ટ લઈને દરેક દવાઓમાં લવિંગનો ઉપયોગ થાય છે. એન્ટીઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટિ-સેપ્ટિક ગુણધર્મોથી ભરેલા લવિંગ તમને ઘણા રોગોથી બચાવવા માટે

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા ખાલી લ્યો આ 2 દાણા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં ચડવા પડે દવાખાનાના પગથિયાં Read More »

ઉનાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, આખું વર્ષ કેલ્શિયમની ખામીથી થતાં રોગ રહેશે દૂર, શરીર અને પેશાબની બળતરા તેમજ પિત્તના રોગ કાયમી ગાયબ

આહારના છ રસ માં ગળપણનું મૂલ્ય વિશિષ્ટ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે. શેરડી મૂળ ભારત(આસામ અને બંગાળ)ની વતની છે. ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે સ્થળે તેનું વાવેતર થાય છે. ભારત ઉપરાંત જાવા, કયુબા, મોરેશિયસ, વેસ્ટઇંડિઝ, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.

ઉનાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, આખું વર્ષ કેલ્શિયમની ખામીથી થતાં રોગ રહેશે દૂર, શરીર અને પેશાબની બળતરા તેમજ પિત્તના રોગ કાયમી ગાયબ Read More »

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર Read More »

માત્ર 7 દિવસ સવારે પિય લ્યો આ ડ્રિંક, 40ની કમર ઓટોમેટિક થઈ જશે 30ની, ડાયાબિટીસ, સંધાના દુખાવા અને ચામડીના રોગમાં દવા કરતાં જલ્દી પરિણામ

મેથી દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે.  તેનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવા માટે થાય છે. મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે, જેના કારણે તેનો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવે છે. મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ,

માત્ર 7 દિવસ સવારે પિય લ્યો આ ડ્રિંક, 40ની કમર ઓટોમેટિક થઈ જશે 30ની, ડાયાબિટીસ, સંધાના દુખાવા અને ચામડીના રોગમાં દવા કરતાં જલ્દી પરિણામ Read More »

માત્ર 5 દિવસ કરી લ્યો આ કંદનું સેવન, અસ્થમા, સંધિવા, થાયરોઇડ અને શરીરની નબળાઈમાં 100% દવા કરતાં વધુ અસરકારક

શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે,તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.તે સામાન્ય રીતે શિયાળામાં વધુ ખવાય છે, કારણ કે તેના ફાયદા વધુ હોય છે. શક્કરિયા દેશના લગભગ તમામ ભાગોમાં જોવા મળે છે,તે દરેક વિસ્તારોમાં અલગ-અલગ નામથી ઓળખાય છે. અને તેને ખાવાની રીત પણ જુદી હોય છે. શક્કરીયામાં મળતા ફ્લેવોનોઈડ્સ લોહીમાં હાજર ગ્લુકોઝનું

માત્ર 5 દિવસ કરી લ્યો આ કંદનું સેવન, અસ્થમા, સંધિવા, થાયરોઇડ અને શરીરની નબળાઈમાં 100% દવા કરતાં વધુ અસરકારક Read More »

માત્ર 2 દિવસમાં ફેફસાને સાફ કરી કફ અને ગળાના દુખાવાથી કાયમી છુટકારો મેળવવાનો બેસ્ટ દેશી ઈલાજ, નહીં પડે મોંઘી દવાની જરૂર

રસાયણો અને ધુમાડાના પરિણામે પ્રદુષણ વધી ગયું છે, જેના લીધે શ્વસન અને ફેફસાની જાતજાતની બીમારીઓ થાય છે. માટે જો નિયમિત ફેફસાને સફાઈ અને મજબુત કરવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે. ફેફસા બરાબર કાર્ય ન કરવાના કારણે આપણા શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય

માત્ર 2 દિવસમાં ફેફસાને સાફ કરી કફ અને ગળાના દુખાવાથી કાયમી છુટકારો મેળવવાનો બેસ્ટ દેશી ઈલાજ, નહીં પડે મોંઘી દવાની જરૂર Read More »

જમ્યા બાદ ઘરે બનાવેલ આ આયુર્વેદિક પાવડર પાણીમાં મિક્સ કરી પી જાઓ, 5 દિવસમાં આંતરડા થઈ જશે કાચ જેવા સાફ

આજકાલ આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કબજીયાત,ગેસની સમસ્યા વધતી જાય છે એવામાં દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.કહેવાય છે કે જેનું પેટ બગડયું એનું ઠેઠ બગડયું અને જેનું પેટ સાફ એના બધા જ રોગો સાફ.આજે આપણે એવી ટ્રિક વિશે જાણીશું જેનાથી વર્ષો જૂનો આંતરડાની અંદર જેને આયુર્વેદ કાચો આમ કહે છે અને આજનો

જમ્યા બાદ ઘરે બનાવેલ આ આયુર્વેદિક પાવડર પાણીમાં મિક્સ કરી પી જાઓ, 5 દિવસમાં આંતરડા થઈ જશે કાચ જેવા સાફ Read More »

Scroll to Top