જાણવા જેવું

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ…

હિંગ ખાસ કરીને દાળ-શાકનો વઘાર કરવા માટે વપરાય છે આથી તેને “વઘારણી” નામ આપવામાં આવ્યું છે. આમ હિંગ આપણે રોજિંદા વપરાશની ચીજ છે. અરુચિ, આફરો, પેટના રોગ વગેરેમાં હિંગ ઉપયોગી છે. ઉપરાંત હિંગ ‘વાળા’ જેવા અનેક રોગો પર અસરકારક ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં હિંગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હિંગ ferula foetida નામના […]

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ… Read More »

ધાણા નો આ ચમત્કારિક ઉપયોગ કરો, ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે…

ધાણા-કોથમીર ધાણા દાળ-શાક ના મસાલા ની અગત્યની વસ્તુ છે. રસોઈમાં તેનો રોજિંદો ઉપયોગ થાય છે. ધાણા દાળ-શાકમાં સુગંધ લાવે છે. ચોમાસામાં અને બી કરવા માટે શિયાળામાં તેનું વાવેતર થાય છે. ઊંડી કાળી જમીનમાં ધાણા સારા થાય છે. તેનો છોડ એકથી દોઢ ફૂટ ના થાય છે. પાન કપાયેલા દાતાદર હોય છે. તેને ફૂલ સફેદ હોય છે.

ધાણા નો આ ચમત્કારિક ઉપયોગ કરો, ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે… Read More »

કેળાં માં એક-બે નહીં પણ અનેક ગુણ છે, અત્યારે જ વાંચો કેળાં ના આ ગુણો…

“સવારે કેળું ખાવામાં આવે તો તેની કિંમત તાંબા જેટલી, બપોરે કેળુ ખાવામાં આવે તો તેની કિંમત ચાંદી જેટલી અને સાંજે કેળું ખાવામાં આવે તો તેની કિંમત સોના જેટલી છે” એવું આયુર્વેદ માને છે. કેળા ની મીઠાશ તેમાં રહેલા ગ્લુકોઝ તત્વને આભારી છે. ગ્લુકોઝ એ કુદરતી સાકર છે. ગ્લુકોઝ સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત સ્નાયુઓને પોષણ અને

કેળાં માં એક-બે નહીં પણ અનેક ગુણ છે, અત્યારે જ વાંચો કેળાં ના આ ગુણો… Read More »

આ વસ્તુ પીવાથી નાશ પામેલા રોગ કદી ફરી ઉત્પન્ન થતાં નથી…

કેમ છો મિત્રો?, આજે આપણે એક એવી વસ્તુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું આપણે એક પીણાં તરીકે  ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણાં માંથી ઘણા ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ નો એક ઔષધ તરિકે પણ ઉપયોગ કરી શકે છે. આ વસ્તુ નું નામ છે છાસ. છાશ નુ કાયમી સેવન કરનાર મનુષ્ય કદાપિ

આ વસ્તુ પીવાથી નાશ પામેલા રોગ કદી ફરી ઉત્પન્ન થતાં નથી… Read More »

એસીડીટી ને દૂર કરવા ની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, અત્યારે જ જાણો શું છે એ…

ભૂખ્યા પેટે એસિડિટી થતી નથી. અતિશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ એસિડિટી કરે છે. હોજરીમાં પિત નો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. જમ્યા પછી બે ત્રણ કલાકે, અડધી રાત્રે, નરણા

એસીડીટી ને દૂર કરવા ની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, અત્યારે જ જાણો શું છે એ… Read More »

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો. લીવર એ આપણાં શરીર નું એક મહત્વ નું અવયવ છે. લીવર ને ગુજરાતી માં યકૃત કહેવાય છે. તમારે લીવર નું ધ્યાન રાખવા માટે તમારા શરીરનો વજન કાબૂમાં રાખવો જોઈએ. તમારા ખોરાક મા યોગ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ.

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો Read More »

વગર દવાએ માત્ર 5 દિવસમાં આંખના મોતિયા, જામર, બળતરા, આંજણી જેવી દરેક આંખની સમસ્યા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

વધતાં જતાં પ્રદૂષણ અને ફાસ્ટ-ફૂડ વળી કહાની-પીણી ને કારણે આંખ આવવી, આંખમાં આંજણી થવી આંખના નંબર જેવી અને ક આંખની સમસ્યામાં વધારો થઈ રાખ્યો છે. આજે અમે તમને જણાવીશું આંખની બળતરા, નંબર, આંજણી જેવા દરેક પ્રકારના રોગ માંથી છુટકારો મેળવવાના આયુર્વેદિક ઉપચાર. આ પોસ્ટને છેલ્લે સુધી વાંચી જરૂર મેળવો આંખની દરેક સમસ્યાના આયુર્વેદિક ઉપચાર. ત્રિફળા

વગર દવાએ માત્ર 5 દિવસમાં આંખના મોતિયા, જામર, બળતરા, આંજણી જેવી દરેક આંખની સમસ્યા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર Read More »

રાતે સુવાના સમયે 1 ઈલાયચી ખાઈને પાણી પી લેવું, પછી જે થશે એ જોઈ તમે હેરાન થઈ જશો

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ગાળા માં દુખતું હોય કે ગળા માં ખરાશ જેવુ અનુભવતું હોય તો એક એલચી ને ખૂબ ચાવી ચાવી ને

રાતે સુવાના સમયે 1 ઈલાયચી ખાઈને પાણી પી લેવું, પછી જે થશે એ જોઈ તમે હેરાન થઈ જશો Read More »

દ્રાક્ષ ખાવાથી અટકી શકે છે આ પ્રકારનું કેન્સર: રિસર્ચ

ફેફસાંના કેન્સરમાં રાહત આપશે દ્રાક્ષ દ્રાક્ષ અને તેના બીમાંથી મળતું ‘રેસવેરાટ્રૉલ’ ફેફસાંના કેન્સર સામે રક્ષણ આપે છે. ફેફસાનું કેન્સર સૌથી ખતરનાક અને જીવલેણ પ્રકારના કેન્સરો પૈકીનું એક છે. 80 ટકા લોકો ધૂમ્રપાનને કારણે આના શિકાર બને છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનાથી બચવા માટે ધૂમ્રપાન છોડવાની સાથે કેટલીક બાબતોથી પણ દૂર રહેવાની જરૂર છે. કેન્સરનું

દ્રાક્ષ ખાવાથી અટકી શકે છે આ પ્રકારનું કેન્સર: રિસર્ચ Read More »

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી, દવાખાને જવું નહી પડે…

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે. કારણ કે 6 થી 7 કલાક ની ઊંઘ દરમિયાન આપણે પાણી પીધું હોતું નથી એટલે સવારે ઉઠતાવેત જ પાણી ની જરૂર પડે છે અને પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જાણીએ જ છીએ. જો આપણે યોગ્ય માત્રામાં રોજ પાણીનું

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી, દવાખાને જવું નહી પડે… Read More »

Scroll to Top