જાણવા જેવું

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા

‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ […]

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા Read More »

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો

આપણાં આયુર્વેદિક ગ્રંથો માં વિવિધ પ્રકાર ના ચેપ અને અસાધ્ય રોગો થી  કેવી રીતે રક્ષણ મેળવવું  અને તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે વિશેની વિગતો આપેલી  છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો કેટલાક ચેપ નિયંત્રણ સિદ્ધાંતો દર્શાવેલ છે અને આપણને કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ચેપ અને રોગો થવાની  સંભાવનાને ઘટાડવા

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો Read More »

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન

પાલક ખૂબ જાણીતી ભાજી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણા ભાગોમાં શાક માટે પાલક નું વાવેતર થાય છે. ભારતમાં ઘણા જૂના વખતથી તેનું વાવેતર થાય છે. રેતાળ સિવાયની બધી જાતની જમીન તેને માફક આવે છે. તેના છોડ આશરે એક વેંત થી એક ફૂટ સુધી ઊંચા થાય છે. તેની દાંડી પોલી અને ખૂણા વાળી હોય છે.

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન Read More »

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો

ભારતમાં પ્રાચીનકાળથી મધ એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુ બને છે. મધ માખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડા ના નાના-નાના કોષોમાં તે રસને ભરે છે. રસ પહેલાં તો જળ સમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો Read More »

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ ખુશ્બુ આવે છે. ઘી દહીં ના ઉત્તમ સારરૂપ મનાઈ છે. મલાઈ માંથી કાઢેલું ઘી માખણ માંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારના ઘી માં ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઘી ના સેવનથી ધાતુઓની વૃદ્ધિ થઈ બળ વધે

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો Read More »

હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો

આજકાલ જેમ જેમ કહેવાતો વિકાસ વધતો જાય છે તેમ તેમ ‘અસ્વસ્થ જીવન શૈલી’ અને ‘માનસિક તાણને’ કારણે ઉદભવતા રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. વિકાસ વધવાની સાથોસાથ માણસની જીવનશૈલી બગડતી જાય છે. અસ્વસ્થ (બિન આરોગ્યપ્રદ) થતી જાય છે. પહેલાના જમાનામાં માણસ ને એક યા બીજા કારણે ચાલવાની તથા રોજિંદા કામથી એટલી કસરત મળી જતી હતી

હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો Read More »

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે

મરીનો ઉપયોગ રોજિંદા મસાલામાં થતો હોવાથી તેને સૌ ઓળખે છે. તેનો સ્વાદ તીખો હોવાથી ગામડાના લોકો તેને તીખા પણ કહે છે. મરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરાલાના જંગલોમાં થાય છે. ત્યાંની વાડીઓમાં મરીના વેલાઓને સોપારીના વૃક્ષો ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે. મારીની વેલને વધવા દેવામાં આવે તો ૨૦ થી ૩૦ ફૂટ લાંબી થાય

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે Read More »

પોષક તત્વો નો ખજાનો છે આ વૃક્ષ ના પાન અને તેની શિંગો

બારીક પાનવાળા 15 થી 30 ફૂટના સરગવા ના ઝાડ સર્વત્ર થાય છે. તેનું લાકડું મુલાયમ હોય છે. પરંતુ ઇમારતી કામમાં આવતું નથી. તેની શિંગો આંગળી જેવી જાડી, એકથી દોઢ ફૂટ લાંબી અને લીલા રંગની હોય અત્યાર ના સમય માં કેટલાક હાઇબ્રિડ બિયરણો ને લીધે અમુક અમુક સરગવા ની શિંગો 3 થી 4 ફૂટ જેટલી લાંબી

પોષક તત્વો નો ખજાનો છે આ વૃક્ષ ના પાન અને તેની શિંગો Read More »

ચોક્કસ તમે તમારા હ્રદય વિષે આટલું નહીં જાણતા હોવ…

હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા. છાતી ની  વચ્ચોવચ જરાક ડાબી બાજુ એ મુઠ્ઠી જેવડું હ્રદય આવેલું  હોય છે. હૃદયનું વજન લગભગ 250 થી 300 ગ્રામ આસપાસ હોય છે. જે તે તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રક્તવાહિનીઓ માં ધક્કો મારે છે. હ્રદયની રચના બહુ અટપટી અને જટિલ હોય છે.

ચોક્કસ તમે તમારા હ્રદય વિષે આટલું નહીં જાણતા હોવ… Read More »

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ…

હિંગ ખાસ કરીને દાળ-શાકનો વઘાર કરવા માટે વપરાય છે આથી તેને “વઘારણી” નામ આપવામાં આવ્યું છે. આમ હિંગ આપણે રોજિંદા વપરાશની ચીજ છે. અરુચિ, આફરો, પેટના રોગ વગેરેમાં હિંગ ઉપયોગી છે. ઉપરાંત હિંગ ‘વાળા’ જેવા અનેક રોગો પર અસરકારક ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં હિંગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હિંગ ferula foetida નામના

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ… Read More »

Scroll to Top