જાણવા જેવું

દરેક પ્રકારના રોગો નો અકસીર ઈલાજ આ એક ખાસ વસ્તુ માં, જાણો અહીં

સૂંઠ દરેક ઘર ની જાણીતી ઉપયોગી વસ્તુ છે. દાળ શાક ના મસાલા માં તેનો ઉપયોગ થાય છે. આદુ પાકીને સુકાય ત્યારે તેની સૂંઠ બને છે. તેથી આદુના સઘળા ગુણો તેમાં હોય છે. કેરીનો રસ વાયુ નો કરે તે માટે તેમાં સૂંઠ અને ઘી નાખવાનો રિવાજ છે. સૂંઠ યકૃતના પિત્તનો વધુ સ્ત્રાવ કરે છે. સૂંઠમાં ઉદરવાતહર […]

દરેક પ્રકારના રોગો નો અકસીર ઈલાજ આ એક ખાસ વસ્તુ માં, જાણો અહીં Read More »

સવારે ઊઠીને પહેલાં કરો આ કામ, ફાયદા જાણી ને ચોંકી જશો..

પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ.પાણી માનવ શરીર ને સ્વસ્થ તેમજ સુડોળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. માનવ શરીર મા પાણી નું પ્રમાણ ૫૦ થી ૬૦ ટકા જેટલું હોવું જોઈએ. તે શરીર ના અંગો માટે રક્ષા કવચ નું કામ કરે છે. તેમજ સાથોસાથ કોશિકાઓ સુધી પોષક તત્વ અને

સવારે ઊઠીને પહેલાં કરો આ કામ, ફાયદા જાણી ને ચોંકી જશો.. Read More »

જાણો અનેક રોગોને જડમૂળ થી નાશ કરનાર સ્વાસ્થય માટે ઉપયોગી એવા આ ફળ વિષે….

“Tomato a day keeps the doctor away’ રોજ એકાદ બે ટમેટાં ખાઓ તો ડોક્ટર તમારાથી દુર ને દૂર રહેશે. (અર્થાત ડોકટરની જરૂર જ નહીં પડે.)પોષકતત્વોથી ભરપૂર ટમેટા મૂળ તો અમેરિકાના વતની છે. અત્યારે તો દુનિયાભરમાં ટમેટાંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે, બટાટા અને શક્કરિયાં પછી સમગ્ર વિશ્વમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ટમેટાંનો નંબર આવે છે.ટામેટાંમાં ખોરાક માટેના

જાણો અનેક રોગોને જડમૂળ થી નાશ કરનાર સ્વાસ્થય માટે ઉપયોગી એવા આ ફળ વિષે…. Read More »

ખવાપીવાની આ ખરાબ આદતો ને ભૂલી જજો, નહીં તો એ નોતરી શકે છે અનેક બીમારીઓ ને

માણસ પોતાના વ્યસ્ત જીવનમાં એ ભુલી ગયો છે કે તેણે માત્ર જીવવા માટે જ નથી જમવાનું પણ સ્વસ્થ રીતે જીવવા માટે જમવાનું છે. અને સ્વસ્થ રીતે જીવવા માટે  કેટલીક જમવાને લગતી કુ આદતોને જાણવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ કદાચ માણસ પોતાના.કદાચ માણસને વ્યસ્ત જીવનમાં ખ્યાલ નહીં આવતો  કે  જીવનની જે ખુબજ મહત્ત્વની બાબત

ખવાપીવાની આ ખરાબ આદતો ને ભૂલી જજો, નહીં તો એ નોતરી શકે છે અનેક બીમારીઓ ને Read More »

આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો મોઢાના ચાંદા ની પરેશાની થી રાહત….

ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના  ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. મોઢામાં ચાંદાં પડવાનું સર્વસામાન્ય કારણ કબજિયાત

આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો મોઢાના ચાંદા ની પરેશાની થી રાહત…. Read More »

જો તમે પણ બટાકા ની છાલ ફેકી રહ્યા છો, તો તમે એકથી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહ્યા છો

બટેટા કોને પ્રિય ન હોય? ઇન્ડિયન ફૂડમાં બટેટા ખૂબ જ અગત્યના છે. આમ છતાંય બટેટા ખાવા જોઈએ કે નહિં તેના પર અવારનવાર ચર્ચા થતી જ રહેતી હોય છે. ઘણા કહેતા હોય છે કે બટેટા ખાવાથી આળસ અને ચરબી વધે છે તો કેટલાંકનું કહેવું છે કે બટેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. ગુજરાતમાં ગરમી પડતી

જો તમે પણ બટાકા ની છાલ ફેકી રહ્યા છો, તો તમે એકથી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહ્યા છો Read More »

શું તમે પણ પાણીની જેમ ચરબી ઉતારવા માંગો છો? તો આજથી જ ખાવા લાગો આ વસ્તુ

સરગવા વિશે તો લગભગ બધા જાણતા જ હશો. સરગવો સ્વાદિષ્ટ હોય છે. લગભગ લોકોને તેનો સ્વાદ ગમતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, એમીનો એસીડ, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલીક હોય છે. તેને તાજો તથા પાવડર રૂપે પણ લેવાય છે. સરગવાના છોડના મૂળથી લઈને

શું તમે પણ પાણીની જેમ ચરબી ઉતારવા માંગો છો? તો આજથી જ ખાવા લાગો આ વસ્તુ Read More »

શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો

આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ  કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત

શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો Read More »

તમે પણ કચરો સમજીને ફેંકી નથી દેતા ને આ પાન ને…. થાય છે તેનાથી આટલા બધા ફાયદા

મૂળા ખૂબ જાણીતા છે અને ભારતમાં સર્વત્ર થાય છે.પ્રાચીન કાળથી મૂળાનો ઉપયોગ થાય છે.બી વાવી મુળા નુ વાવેતર થાય છે.મૂળા પણ ગાજર ની જેમ જમીનની અંદર થાય છે.મારવાડી મૂળા પ્રમાણમાં ઘણા મોટા, ખાવામાં તીખાશ વગરના અને સરળતાથી પચાવી શકાય તેવા હોય છે.મૂળા કાચાં ખવાય છે. મૂળાનું અને તેના પાનનું શાક પણ થાય છે. કુમળા મૂળાનું

તમે પણ કચરો સમજીને ફેંકી નથી દેતા ને આ પાન ને…. થાય છે તેનાથી આટલા બધા ફાયદા Read More »

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો

કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટાશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં આવે છે. તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે. કિડનીમાં મૂત્રવાહીની, મૂત્રાશય

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો Read More »

Scroll to Top