જાણવા જેવું

વગર દવાએ 10 જ મિનિટમાં શરદી-કફ, ઉધરસ અને ગળાના ઇન્ફેકશનથી 100% છુટકારો

અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે શરદી-ઉધરસ, ખાંસી અને તાવનો કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. તો આજે અમે જણાવીશું શરદી, ખાંસી, તાવ માટેના ઘરેલુ ઉપચાર વિશે વિગતવાર. ડાબા હાથના અંગુઠો […]

વગર દવાએ 10 જ મિનિટમાં શરદી-કફ, ઉધરસ અને ગળાના ઇન્ફેકશનથી 100% છુટકારો Read More »

આના સેવન માત્રથી ગોઠણ, સાંધા અને હાડકાના દુખાવા 100% ગેરેન્ટી જીવનભર ગાયબ

દરેક માણસ ઈચ્છતો હોય છે કે તેનું આરોગ્ય હંમેશા સ્વસ્થ રહે. આરોગ્યને સ્વસ્થ રાખવા માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે. કેળા ખાવાથી સ્વાસ્થ્ય હમેશા માટે તંદુરસ્ત રહે છે. કેળા ખાવાથી આપણને અનેક ફાયદાઓ થાય છે. તો ચાલો આપણે જાણીએ કેળથી થતાં અનેક ચમત્કારી ફાયદાઓ. પાકેલા કેળાને કાપીને ખાંડ સાથે મિક્સ કરી વાસણમાં બંધ કરીને રાખી

આના સેવન માત્રથી ગોઠણ, સાંધા અને હાડકાના દુખાવા 100% ગેરેન્ટી જીવનભર ગાયબ Read More »

માત્ર આ 5 દાણાથી ગેસ,એસિડિટી અને પાચનના રોગ 100% જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

કાળા મરીએ ત્રિદોષ નાશક છે. શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે. કાળા મરી સ્વાદે ભલે તીખા હોય પણ શરીરને ઠંડક આપનારા છે. સ્વાદમાં તીખાં હોવાથી તેનું ચૂર્ણ કરવું તેનું સેવન કરવું થોડુ અઘરૂ પડી શકે છે, પણ દવાની જેમ ગળી જવાથી શરીરનાં

માત્ર આ 5 દાણાથી ગેસ,એસિડિટી અને પાચનના રોગ 100% જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

100% ગેરેન્ટી માત્ર 3 દિવસમાં ઉધરસ,મસા અને ડાયાબિટીસ જડમૂળથી જીવનભર ગાયબ

આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. સુકા ધાણા ખાવાના  કયા કયા ફાયદા સંકળાયેલા છે તેની જાણકારી આ મુજબ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. પાચનપ્રક્રિયામાં પહેલાથી જ

100% ગેરેન્ટી માત્ર 3 દિવસમાં ઉધરસ,મસા અને ડાયાબિટીસ જડમૂળથી જીવનભર ગાયબ Read More »

માત્ર 2 દિવસમાં આ શક્તિશાળી પાનથી ડાયાબિટીસ જડમૂળથી 100% ગેરેન્ટી સાથે ગાયબ

સંસ્કૃત માં બિલી ને બિલ્વ અથવા ચાલુરફળ કહેવાય છે અને અંગ્રેજી માં બેલ કહેવાય છે. ઉનાળામાં તેની છાયા હેઠળ આરામ કરી શકાય તેવા મોટાં ઝાડ બીલીના થાય છે. પુરાણકાળથી એ એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજન માં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દવામાં એનાં

માત્ર 2 દિવસમાં આ શક્તિશાળી પાનથી ડાયાબિટીસ જડમૂળથી 100% ગેરેન્ટી સાથે ગાયબ Read More »

આયુર્વેદની આ જબરજસ્ત ઔષધિથી સાંધા અને ગોઠણના દુખાવા 100% જીવનભર ગાયબ

બાવળના ઝાડ સર્વત્ર થાય છે. બાવળ બે પ્રકારના હોય : છે : એક મોટું ઝાડ અને બીજું નાનું હોય છે. બંને દેખાવમાં તથા પાંદડાંમાં એક બીજાને મળતા આવે છે. પહેલી જાતનું ઝાડ નાનું હોય તે કાંટાવાળું હોય છે પણ કાંટા વાંકા હોય છે. દાંડી જાડી અને શરૂઆતમાં લીલી હોય છે. તેનું ફળ લાંબી સિંગ રૂપે

આયુર્વેદની આ જબરજસ્ત ઔષધિથી સાંધા અને ગોઠણના દુખાવા 100% જીવનભર ગાયબ Read More »

મળી ગયો 100% અસરકારક બાળકોને પથારીમાં પેશાબનો જબરજસ્ત દેશી ઈલાજ

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સાહજિક છે. પરંતુ બાળકની ઉમર વધતાં વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે. સદભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો. આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ

મળી ગયો 100% અસરકારક બાળકોને પથારીમાં પેશાબનો જબરજસ્ત દેશી ઈલાજ Read More »

મળી ગયો બારેમાસ રહેતી હોય શરદી-ઉધરસઅને કફનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર ફરી ક્યારેય નહીં થાય

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા

મળી ગયો બારેમાસ રહેતી હોય શરદી-ઉધરસઅને કફનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર ફરી ક્યારેય નહીં થાય Read More »

આ શક્તિશાળી ફળના સેવન માત્રથી માનસિક અને પિતના રોગ વગર દવાએ 100% જીવનભર ગાયબ

ચીકુ સવાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ચીકુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, વી સી, વગેરે પોષક તત્વો જોવા મળે છે. જો દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. ચીકુ ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારીઓ જલ્દી આવતી નથી. કાચાં ચીકુ બે સ્વાદ તેમજ પાકા ચીકુ ખૂબ મીઠાં અને સ્વાદિષ્ટ લાગે

આ શક્તિશાળી ફળના સેવન માત્રથી માનસિક અને પિતના રોગ વગર દવાએ 100% જીવનભર ગાયબ Read More »

100% ગેરેન્ટી 10 મિનિટમાં માથાના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ

સાવ સામાન્ય દુખાવાથી લઈને ટ્યુમર સુધીના રોગનું લક્ષણ છે માથા નો દુખાવો. માથાના દુખવાની તકલીફના પણ ઘણા જુદા-જુદા પ્રકાર છે. જરૂરી નથી કે માથામાં દુખાવો ગંભીર જ હોય, પરંતુ એનો પ્રકાર કયો છે એ જાણવું જરૂરી છે.માથા નો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિ ઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે

100% ગેરેન્ટી 10 મિનિટમાં માથાના દુખાવા ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ Read More »

Scroll to Top