જાણવા જેવું

સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે.

હળદર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. લગભગ દરેક રોગ માં તમે હળદર ને કોઈ ને કોઈ રીતે દવા તરીકે ઉપયોગ માં લઈ શકો છે. અને કદાચ એટલે જ ગુજરાતી માં “શું કામ હળદર વાંકે હેરાન થાવ છો “ એ કહેવત પ્રચલિત હશે. તો ચાલો આપણે હળદર ના કેટલાક પ્રયોગો જોઈએ. સુંકી ખાંસીમાં રાહત મેલળવા […]

સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે. Read More »

જલ્દી સ્ખલનથી છુટકારો મેળવી લાંબા સમય સુધી આનંદ માણવા માત્ર કરી લ્યો આનું સેવન, મળશે 1 દિવસમાં 100% પરિણામ

એક ઉંમર બાદ શારીરિક શક્તિનો પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. આદુને એક

જલ્દી સ્ખલનથી છુટકારો મેળવી લાંબા સમય સુધી આનંદ માણવા માત્ર કરી લ્યો આનું સેવન, મળશે 1 દિવસમાં 100% પરિણામ Read More »

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ

ઉત્કટના ઉષ્ણકટિબંધીય ફળને સ્વાસ્થ્યનું ફળ કહી શકાય. તાજા ઉત્કટ ફળ નર્વસ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે, હૃદયને મજબૂત કરે છે, બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે, યકૃતને સક્રિય કરે છે. ઉત્કટ ફળ નો રસ શરીર માટે થોડો મૂત્રવર્ધક પદાર્થ અને રેચક અસર ધરાવે છે અને પાચક તંત્રને ઉત્તેજીત કરે છે, ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. આ

સંધિવા, કેન્સર અને કિડનીના ગંભીર રોગમાં દવા જલ્દી અસર કરશે આ શક્તિશાળી ફળ, એકવાર સેવન કરી જરૂર મેળવી લ્યો પરિણામ Read More »

નકામી લગતી આ વસ્તુ કિડનીમાં એકઠા થયેલા ઝેર ને દૂર કરી આપશે અનેક રોગો માં રાહત, ફાયદા જાની લેશો તો ક્યારેય નહીં કચરા માં નાખો

ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ અલગ છે.તમે મકાઈ તો મજાથી ખાવ છો,પણ તેના રેસા ફેંકી દો છો,તો હવે તે ન કરો.મકાઈના રેસામાં ઘણાં સ્વસ્થ પોષક તત્વો હોય છે,જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે. મકાઈના રેસાનું સેવન કરવું કિડનીને સ્વસ્થ રાખવામાં અને તેને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે. મકાઈના ડોડા ના રેસા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ,

નકામી લગતી આ વસ્તુ કિડનીમાં એકઠા થયેલા ઝેર ને દૂર કરી આપશે અનેક રોગો માં રાહત, ફાયદા જાની લેશો તો ક્યારેય નહીં કચરા માં નાખો Read More »

કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો મેળવવા માત્ર કરી લ્યો આ કામ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં આવે કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી

કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો મેળવવા માત્ર કરી લ્યો આ કામ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં આવે કોલેસ્ટ્રોલ Read More »

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન

શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા, તલ ડ્રાય ફ્રૂટ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ ઋતુમાં લોકો ઘણીવાર ખાવા પીવામાં પણ બેદરકાર રહે છે. જેના કારણે વજન પણ ઘટે છે. તો આવી સ્થિતિમાં આ

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન Read More »

ફર્નિચર માંથી કાયમી ઊધઈને દૂર કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય, ગેરેન્ટી ઘરમાં ફરી ક્યારેય નહીં આવે

ઉધઈ ખાસ કરીને ઘરના જૂના દરવાજા, ખડકીઓ અને ફર્નીચરના ખુણામાં જોવા મળે છે. જો આ ઉધઈ લાગી જાય ત ઓ બધી વસ્તુઓને નુકશાન કરે છે. ઉધઈ એક પ્રકારે લાકડાને કોતરી ખાતી જીવાત છે. લાકડા વાળા અને કાચા મકાનોમાં ઉધઈનો ભય રહેવાની ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. આ ઉધઈ ફર્નિચરનો નાશ કરી શકે છે. ઉધઈ વર્ષની

ફર્નિચર માંથી કાયમી ઊધઈને દૂર કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય, ગેરેન્ટી ઘરમાં ફરી ક્યારેય નહીં આવે Read More »

100% ગેરેન્ટી મોંઘા ખર્ચા વગર માત્ર આ દૂધથી એક રાતમાં ગમેતેવી જૂની ધાધર, સંધિવા ના દુખાવાથી જીવનભર છુટકારો

આંકડાનાં છોડને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવેલ છે. આંકડાનાં છોડમાં ખૂબ જ ફૂલ આવે છે અને સામાન્ય રીતે આ છોડની બે પ્રજાતિઓ મળી આવે છે. જેમાં એક પ્રજાતિમાં ફૂલોનો રંગ સફેદ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ફૂલો જાંબલી રંગનો હોય છે. આ છોડનાં પ્રયોગથી ઘણા રોગોને દુર કરી શકાય છે અને તે

100% ગેરેન્ટી મોંઘા ખર્ચા વગર માત્ર આ દૂધથી એક રાતમાં ગમેતેવી જૂની ધાધર, સંધિવા ના દુખાવાથી જીવનભર છુટકારો Read More »

શ્વાસ અને અસ્થમાના રોગનો જોરદાર મફત ઈલાજ છે આ, જીંદગીમાં ક્યારેય બીજીવાર શ્વાસની તકલીફ નહિ થાય

આપણે જ્યારે ગામડામાં ફરવા જઇએ છીએ. ત્યારે અથવા તો ગામડામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત વગડામાં અને ખેતરના શેઢે બાવળ દેખાય છે. મોટાભાગે આ બાવળનો ઉપયોગ ઘેટા-બકરા પોતાના ચારા તરીકે ઉપયોગ કરતા હોય છે. તેને તે બાવળની સિંગને ઘેટા બકરા નો ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બાવળની

શ્વાસ અને અસ્થમાના રોગનો જોરદાર મફત ઈલાજ છે આ, જીંદગીમાં ક્યારેય બીજીવાર શ્વાસની તકલીફ નહિ થાય Read More »

દુધમાં માત્ર આ એક વસ્તુ નાખવાથી શક્તિ થાય છે 5 ગણી, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, પકડમાં ના આવે તે રોગો માટે ખાસ ઉપયોગી

મોટાભાગે દરેક લોકોને જમીને મુખવાસ ખાવાની ટેવ હોય છે. મુખવાસમાં આપણે તલ અને વરિયાળી ખાતા હોય છે. વરિયાળીમાં ફાઇબર અને અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે એવા કેટલાક ફાયદા જોઈશું. જેને દૂધમાં નાખીને પીવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ વરિયાળી અને વરિયાળીને

દુધમાં માત્ર આ એક વસ્તુ નાખવાથી શક્તિ થાય છે 5 ગણી, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, પકડમાં ના આવે તે રોગો માટે ખાસ ઉપયોગી Read More »

Scroll to Top