આ છે આયુર્વેદનો સંજીવની છોડ, શરીરના દરેક અંગને આપશે નવજીવન, કિડની અને કેન્સરના દર્દી માટે તો છે સંજીવની, જીવો ત્યાં સુધી કોઈ રોગને નહીં આવા દે નજીક
સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા […]