જાણવા જેવું

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને

આજકાલ જીવનશૈલી ફરવાના કારણે લોકો વધુ ને વધુ બીમાર પડી રહ્યા છે પરંતુ જો માત્ર થોડો ફેરફાર ખાવા પીવામાં કરવામાં આવે તો ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નહિ પડે. આજે અમે તમને બતાવીશું એ આયુર્વેદની મહત્વની બાબતો જે આપડા ઋષિમુનિઓ એ પણ શાસ્ત્રોમાં જણાવી છે અને એનું માત્ર પાલન કરવાથી લાખોના ખર્ચ થી બચી જીવનભર […]

જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માત્ર કરી લ્યો આ કામ, ૧૦૦% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને Read More »

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ

limewater

શરીરમાં જ્યારે પણ યુરિક એસિડ વધે છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે, માંસપેશીઓમાં સોજો પણ આવી જાય છે. સાથે જ જો લાંબા સમય સુધી તેની કાળજી ન લેવામાં આવે તો કિડનીને પણ નુકસાન થઇ શકે છે. યૂરિક એસિડને ઓછું કરવું બહુ મુશ્કેલ નથી હોતું, આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે જેની

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ Read More »

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર Read More »

ફક્ત 5 મિનિટમાં ઘર માંથી મચ્છર કાયમી દૂર કરવાનો વગર ખર્ચનો બેસ્ટ ઘરેલુ ઈલાજ

મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે લાખો લોકો મોતને  ભેટે છે. મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયા છે. મચ્છરના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તેમજ મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી અને પન્નીનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ તમામ ઉપયોગ બાદ પણ

ફક્ત 5 મિનિટમાં ઘર માંથી મચ્છર કાયમી દૂર કરવાનો વગર ખર્ચનો બેસ્ટ ઘરેલુ ઈલાજ Read More »

મળી ગયો સફેદ દાઢીને કુદરતી રીતે માત્ર 5 દિવસમાં કાયમી કાળી કરવાનો બેસ્ટ ઉપાય, માત્ર કરી લ્યો આ નાનકડું કામ

જેમ માથાના વાળ સફેદ થઈ જાય છે એમ ઘણા પુરૂષોને દાઢી અને મૂછના વાળ પણ સફેદ થઈ જવાની સમસ્યા નડતી હોય છે. નાની ઉંમરે આ વાળ સફેદ થઈ જાય તો ઘણા બોય્ઝ પાસે ક્લીન શેવ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બાકી રહેતો. પરંતુ જો તમે આ ટિપ્સ ફૉલો કરશો તો તમારા દાઢી અને મૂછના

મળી ગયો સફેદ દાઢીને કુદરતી રીતે માત્ર 5 દિવસમાં કાયમી કાળી કરવાનો બેસ્ટ ઉપાય, માત્ર કરી લ્યો આ નાનકડું કામ Read More »

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત..

ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત.. Read More »

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક

વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લોકો વજન ઘટાડવા માટે જાતજાતની ટીકડીઓ અને ડાયેટ અપનાવતા હોય છે પરંતુ અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તો આજે પાને એવી કેટલીક સામાન્ય બાબતો વિષે જાણીશું કે જેના લીધે વજન ઘટાડવામાં મદદ મળે. વજન ઘટાડવા માટે સૌ પ્રથમ તમારો દૃઢ નિશ્ચય – મજબૂત ઇરાદો હોય

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક Read More »

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં

નશો ઉતારવા માટે શું કરવું?  જ્યારે કોઈ વ્યક્તિએ વધારે નશો કરી લીધો હોય ત્યારે નશામાં તે ઘણી વાર તે પોતાની જાત ને અથવા અન્યો ને શારીરિક નુકશાન પહોંચાડી બેસે છે. આવા વ્યક્તિઓનો નશો ઉતરવો ખૂબ જરૂરી છે. ગાંજો, ધતૂરો, અફીણ, ભાંગ, દારૂ, ચરસ વગેરે વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે નશો ચઢે છે. આ નશો ઉતારવા

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં Read More »

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ

વાયુ પ્રકોપનાં કારણો કોઈપણ કુદરતી વેગો રોકવાથી, વધુ પડતું ખાવાથી, ઉજાગરાથી, ઊંચેથી બોલવાથી, ગજા ઉપરાંત શ્રમ કરવાથી, વાહનોમાં ખૂબ મુસાફરી કરવાથી, તીખા, તૂરા, અને લૂખા અન્નનું ભોજન, ચિંતા, સ્ત્રી સહવાસ, બીકણતા, ઉપવાસ, ઠંડા પદાર્થોના સેવનથી, શોક કરવાથી, વરસાદ આગમનના સમયે વાયુનો પ્રકોપ થાય છે. વાયુનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે? ચામડી અને સ્નાયુઓની

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ Read More »

ચરબીની ગાંઠ, બ્લડપ્રેશર અને શિયાળામાં થતાં ચામડીના રોગથી માત્ર 24 કલાકમાં કાયમી છુટકારો કરતી આયુર્વેદની બેસ્ટ ઔષધિ છે આ

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં. કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના

ચરબીની ગાંઠ, બ્લડપ્રેશર અને શિયાળામાં થતાં ચામડીના રોગથી માત્ર 24 કલાકમાં કાયમી છુટકારો કરતી આયુર્વેદની બેસ્ટ ઔષધિ છે આ Read More »

Scroll to Top