જાણવા જેવું

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ

આજ ના આધુનિક સમય ની  ચિકિત્સા પધ્ધતિ ની પ્રગતિ સાથે માનવજાત આજે એકવીસમી સદી માં પણ  હજી ઘણી બીમારી રોકવા માં અસમર્થ અને છે. આવું કેમ થાય છે? સમય ની સાપેક્ષે આધુનિકતા અને સુખ સુવિધા માં થતાં વધારા જોતાં દૃશ્ય કૈંક અલગ હોવું જોઈએ અને આપણે પહેલા કરતાં વધારે સ્વસ્થ હોવા જોઈએ , લોકો ઓછા […]

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ Read More »

100% ગેરેન્ટી સાથે રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી- કબજિયાત અને પાચન ના રોગ

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ કે ‘ઓથમીજીરું’ પણ કહે છે. ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું છે.ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. આયુર્વેદના

100% ગેરેન્ટી સાથે રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી- કબજિયાત અને પાચન ના રોગ Read More »

100% ગેરેન્ટી સાથે કાકડા અને ગળાના દુખાવા અને ચામડીના રોગ 10 મિનિટમાં ગાયબ

પ્રાચીનકાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે. હળદર રેતાળ અને બેસર જમીન માં સારી થાય છે. હળદર નો છોડ કમર ભેર ઊંચો વધે છે. તે સુગંધીદાર હોય છે, તેના પાન કેળના પાન જેવા હોય છે. તે સુગંધવાળા બંને બાજુ ચીકણાં અને સફેદ ડાઘ હોય

100% ગેરેન્ટી સાથે કાકડા અને ગળાના દુખાવા અને ચામડીના રોગ 10 મિનિટમાં ગાયબ Read More »

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ

જીરાના દાણાના 10 ગ્રામ બરછટ પાવડરને 1280 મિલી પાણીમાં ઉકાળવાથી પ્રાપ્ત થયેલ પાણીને જીરું પાણી કહેવામાં આવે છે. જીરા પાણીના ફાયદામાં વજન ઘટાડવા, નબળાઇ ભૂખ, મંદાગ્નિ, ઊબકા, ઉલટી, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, થાંભલાઓ અને બાવલ આંતરડા સિંડ્રોમમાં તેના ઉપયોગો શામેલ છે. તેમાં ચરબી-બર્નિંગ, ઈપિટાઇઝર, મેટાબોલિક ઉત્તેજક, ગેલેક્ટોગોગ, એન્ટિમેટીક, ચપટી વિરોધી ક્રિયાઓ છે. સ્ત્રીઓમાં, તે સફેદ

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ Read More »

મળી ગયો જોરદાર દેશી ઈલાજથી 100% કમર-દાંતના દુખાવા અને દુખતા હરસ-મસા જીવનભર ગાયબ

તલ ચોમાસુ પાક છે. તે એકલા વવાય છે, તેમજ કપાસ, બાજરી, તુવેર, મગફળી વગેરેમાંથી ગમે તેની સાથે મિશ્ર પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર સૂકા અને ગરમ પ્રદેશોમાં થાય છે. પોચી-ભરભરી ગોરાડું જમીન તેને માફક આવે છે. તલના વાવેતર અને ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રસ્થાન છે. તલના છોડ આશરે બે બે હાથ ઊંચા થાય છે.

મળી ગયો જોરદાર દેશી ઈલાજથી 100% કમર-દાંતના દુખાવા અને દુખતા હરસ-મસા જીવનભર ગાયબ Read More »

સવારે માત્ર 5 મિનિટ કરી લ્યો આ કામ જીવો ત્યાં સુધી નહીં પડે દવા અને ડોક્ટરની જરૂર

આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. આસન કયા સમયે કરી શકાય? આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી

સવારે માત્ર 5 મિનિટ કરી લ્યો આ કામ જીવો ત્યાં સુધી નહીં પડે દવા અને ડોક્ટરની જરૂર Read More »

આના સેવન માત્રથી શરીરની ખૂણે ખૂણામાં જામેલી ગંદકી દૂર થઈ, કોલેસ્ટ્રોલ અને અપચો જીવનભર ગાયબ

કાળીજીરી વજન ઘટાડવા અને પાચક આરોગ્ય સુધારવા માટે અજવાઈન અને મેથી સાથે સંયોજનમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્વચાના રોગોની સારવાર માટે થાય છે જેમાં તે ખંજવાળ અને ત્વચા પર બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેને  લોહી શુદ્ધિકરણ માનવામાં આવે છે કારણ કે તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને તેનું નિવારણ વધારે છે. કાલી જીરી

આના સેવન માત્રથી શરીરની ખૂણે ખૂણામાં જામેલી ગંદકી દૂર થઈ, કોલેસ્ટ્રોલ અને અપચો જીવનભર ગાયબ Read More »

માત્ર આ બે વસ્તુનુના મિશ્રણથી જીવનભર સાંધા અને ગોઠણ ના દુખાવા ગાયબ

તજ અને મધ એ બે ઔષધિ ના લિસ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. તે ખોરાક રાંધવા માં અને એક ઔષધિ તરીકે એમ બંને રીતે ઉપયોગી છે. ઘણા લાંબા સમયથી આ બંને ઘટકો આયુર્વેદ માં પરંપરાગત દવાઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તજ અને મધ નું મિશ્રણ થી આશ્ચર્યજનક આરોગ્ય લાભ થાય છે. તજ અને મધના મહત્વ ના ખુબજ

માત્ર આ બે વસ્તુનુના મિશ્રણથી જીવનભર સાંધા અને ગોઠણ ના દુખાવા ગાયબ Read More »

100% ગેરેન્ટી સાથે માત્ર આના સેવનથી શરીર શુદ્ધ થઈ કબજિયાત અને યુરીક એસિડ જીવનભર ગાયબ

“આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ, લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ” લીંબુ ને આપણે રોજિંદા જીવન માં ખાવાનું બનાવતી વખતે ખોરાક સ્વાદિષ્ટ બનવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો ને એ ખબર નહીં હોય કે લીંબુ ને આપણે એક ઔષધિ ની રીતે પણ વાપરી શકીએ છીએ. આ લેખ માં આપણે લીંબુ

100% ગેરેન્ટી સાથે માત્ર આના સેવનથી શરીર શુદ્ધ થઈ કબજિયાત અને યુરીક એસિડ જીવનભર ગાયબ Read More »

દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

જાયફળ સુગંધીદાર હોય મીઠાઈ અને પાકોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. બાળકોને આપવાના ઔષધ તરીકે પણ જય ફળ વપરાય છે. જાયફળ અને જાવંત્રી પાનમાં ખવાય છે. જાયફળ ના ઝાડ 70-80 ફુટ ઊંચા થાય છે. તેમાં નર અને માદા પુષ્પોના ઝાડ જુદા જુદા થાય છે. તેનું મૂળ ઉત્પતિ સ્થાન મલક્કા બેટ છે. ભારતમાં બંગાળા નીલગીરી અને

દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

Scroll to Top