ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ
તમે હંમેશા લોકો ને ભગવાન ની પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે. કેહવાય છે કે તેના થી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈએ સારું કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે. એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળી માં આખા શરીર નાં દબાણ બિંદુ ઓ હોઇ […]
ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ Read More »