જાણવા જેવું

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ

તમે હંમેશા લોકો ને ભગવાન ની  પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે.  કેહવાય છે કે તેના થી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈએ સારું કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે. એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળી માં આખા શરીર નાં દબાણ બિંદુ ઓ હોઇ […]

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ Read More »

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે

આંકડા ની વ્યાખ્યા આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે Read More »

આખા આયુર્વેદ માં દૂધી જેવી બીજી કોઈ ઔષધી નથી, આ તો એક નહિ ઘણી બીમારીઓની ઔષધી છે

દૂધી ઠંડી, પૌષ્લુંક, ધાતુવર્ધક, વૃષ્યં, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે. વળી દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય

આખા આયુર્વેદ માં દૂધી જેવી બીજી કોઈ ઔષધી નથી, આ તો એક નહિ ઘણી બીમારીઓની ઔષધી છે Read More »

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો

આંબા અને કેરી નું નામ પડતાં જ મોટાભાગના લોકોના મો માં પાણી આવી જતું હોય છે. કેમકે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને લગભગ મોટાભાગના લોકો કેરીના સ્વાદ ના દિવાના હોય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેરી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો Read More »

જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર

વૃક્ષ-છોડનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી આપણને ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ વૃક્ષ-છોડનુ સૌથી વધુ મહત્વ છે. આ ઉપરાંત વાતાવરણને સંતુલિત કરી શકાતુ નથી. દરેક પરિસ્થિતિમાં લીલોતરી આપણે માટે લાભકારી જ છે. શાસ્ત્રો મુજબ અનેક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ બતાવ્યા છે. કેટલાક ઝાડ એવા છે જેનાથી આપણને અનેક

જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર Read More »

ફૂલેવર ખાવો આ રોગમાં ઝેર સમાન છે, જાણો કયો છે તે રોગ?

ફૂલેવાર એક એવી શાકભાજી  છે જે દરરોજ મોટાભાગના ઘરોમાં રાંધવામાં આવે છે કારણ કે તે ફુલેવર જોવા માં જેટલી સુંદર દેખાય છે  તેના કરતાં જમવા માં પણ વધુ સ્વાદિષ્ટ હોઇ છે. ઘણા લોકો છે જે ફુલેવાર તો  ખાય છે પરંતુ તેનાથી થતા  નુકશાન વિશે જાણતા નથી. તેથી આજે હું તમને આ રોગ વિશે બધું  કહેવા

ફૂલેવર ખાવો આ રોગમાં ઝેર સમાન છે, જાણો કયો છે તે રોગ? Read More »

અંતિમ યાત્રા જોતા જ કરો આ કામ, પુરી થશે દરેક મનોકામના

કોઈ પણ માણસના મૃત્યુ પછી અંતિમ યાત્રા નીકાળવામાં આવે છે અને આ સંબંધ માં પણ શાસ્ત્રો માં ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. જીવનનું અંતિમ સત્ય છે મૃત્યુ. ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે, મૃત્યુ એક એવું સત્ય છે, જેને ટાળી શકાતી નથી જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ જીવનનો સાર

અંતિમ યાત્રા જોતા જ કરો આ કામ, પુરી થશે દરેક મનોકામના Read More »

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ

1. વિવિધ પ્રકારના ખોરાક લો સારા સ્વાસ્થ્ય માટે, આપણને 40 થી વધુ વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, અને એક નો એક ખોરાક આ બધા પોષક તત્વો સપ્લાય કરી શકતો નથી.ઋતુ અને સમય મુજબ સંતુલિત ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ માં ઘણો ફરક પાડશે! જો તમે બપોર ના ભોજન માં ઉચ્ચ ચરબી વાળો ખોરાક લીધો હોય

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ Read More »

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે

માનો છે કે નહીં, પરંતુ સત્ય એ છે કે, વર્તમાન દિવસોમાં તમે માત્ર કથાઓ અથવા પુસ્તકોમાં ભગવાનને સાંભળ્યું હશે. પણ આજે આપણે ભગવાન જીવે છે તેના વિશે કહી રહ્યા છીએ, રામાયણ કાળ દરમ્યાન મહાભારત કાળમાં તમે ભગવાન હનુમાનના જન્મ વિશે સાંભળ્યું હશે. આજનાં ગૂગલ યુગમાં ઘણા વર્ષો પસાર થયા પછી, ભગવાન વિશે હજુ પણ જીવંત

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે Read More »

માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ બીમારીઓ ફટાકથી દૂર

આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ છે લોકો માટીના વાસણના ફાયદાઓ જ જાણતા નથી. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે જેની અસર તેમના આરોગ્ય પર જોઈ શકાય છે. આ લોકો ભાગ્યે જ કોઈ ગંભીર બીમારીનો ભોગ બને

માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ બીમારીઓ ફટાકથી દૂર Read More »

Scroll to Top