જાણવા જેવું

તાવ અને કળતર મટાડવાની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, જાણો અત્યારે જ શું છે એ?

વધુ પડતાં બળ વાળા કામ ના થાક ને લીધે અથવા તો જો શરદી કે ખાંસી હોય તો તેના લીધે ઘણા લોકો ને તાવ આવી જાય છે. ઘણી વાર લોકો ને ઋતુ બદલાતી હોય એવા બેરથ ના સમયે પણ શરદી થઈ ને તાવ આવી જે છે. તાવ શરૂઆત ના સમય માં હોય ત્યારે એને રોકી લેવો […]

તાવ અને કળતર મટાડવાની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, જાણો અત્યારે જ શું છે એ? Read More »

ખાલી ટૂથપેસ્ટ વાપરવાથી નય ચાલે, આ ઉપાયો પણ કરવા પડશે તમારે દાંત ની બીમારી થી બચવા માટે…

દાંત આપણાં શરીર નું એક કીમતી અવયવ છે. તેમાં દુખાવો કે સડો હોય તો એ ખૂબ પીડા દાયક હોય છે. આજકાંલની દોડધામ વળી જિંદગી માં લોકો પોતાના દાંત ની ચોખ્ખાઈ પાછળ પૂરતું ધ્યાન આપી શકતા નથી. ખાલી ટૂથ પેસ્ટ વાપરવાથી દાંત ચોખ્ખા રહેતા નથી. તેના માટે અમુક અમુક સમયે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારો કરવા જરૂરી છે,

ખાલી ટૂથપેસ્ટ વાપરવાથી નય ચાલે, આ ઉપાયો પણ કરવા પડશે તમારે દાંત ની બીમારી થી બચવા માટે… Read More »

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ..

માનસિક રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે.એક ઇચ્છા અને બીજું દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ,પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે: રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે,કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ.. Read More »

વારંવાર કબજિયાત કે અપચો થઈ જતો હોય તો કરો આ આયુર્વેદિક ઉપચાર, પછી ક્યારેય નહીં થાય આ પ્રોબ્લેમ

આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને બહારનું ખાય છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને આપણે પોતે બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. અપચો એ કોઈ કાયમી બીમારી નથી એ તો સામાન્ય પાચનક્રિયાનો ભાગ છે જેના લીધે અમુકવાર પેટમાં થોડી તકલીફ ઉભી થાય છે. અપચાની કે કબજિયાતની

વારંવાર કબજિયાત કે અપચો થઈ જતો હોય તો કરો આ આયુર્વેદિક ઉપચાર, પછી ક્યારેય નહીં થાય આ પ્રોબ્લેમ Read More »

જાણો કાળા મરીનો ઉપયોગ કરવાથી થતાં અમૂલ્ય ફાયદાઓ વિષે, જડમૂળમાંથી મટાડી દેશે આ બધા ગંભીર રોગ

આજકલ ઘણા વિજ્ઞાનસંશોધનો અને સર્વે થાય છે. માહિતીઓના ઢગલા ઇન્ટરનેટ પર છે, પણ મૃત્યુનાં ૧૦ કારણો વાંચતાં આશ્વર્ય થાય એવું છે. ટાઈટલ વાંચીને. અમેરિકામાં ફ્રાન્સમાં, ભારતમાં, વિશ્વમાં એમ અલગ-અલગ પૃથ્થકરણ છે. અમીર વર્ગ, મધ્યમવર્ગ, નિમ્નમધ્યમી વગર ગરીબ વર્ગ એ રીતનું એનાલિસિસ વાંચીને પણ અચંબો થયો. ઉંમર પ્રમાણેનું પણ વર્ગીકરણ છે મૃત્યુ ના 10 મુખ્ય કારણો

જાણો કાળા મરીનો ઉપયોગ કરવાથી થતાં અમૂલ્ય ફાયદાઓ વિષે, જડમૂળમાંથી મટાડી દેશે આ બધા ગંભીર રોગ Read More »

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો….

શિયાળાની ઋતુ એટલે જાણે જાંબુડી રંગનાં રીંગણ, લીલાં- લાલ મરચાં, જામફળ, રસપ્રચૂર શેરડીના સાંટા, સફેદ મૂળા, રક્તવર્ણના ગાજર, મરુન રતાળુ, તડકાને વધુ કોમળ બનાવતો પૂર્વ દિશાનો પવન, તન અને મનને પ્રફુલ્લ કરતી મનોહર મોસમ. શિયાળાની ઋતુ એટલે સમગ્રસૃષ્ટિના જીવોમાં જોર, જોમ અને જુસ્સો ઠાંસી ઠાંસીને ભરી દેનારી જોશીલી ઋતુ. આમ છતાં ઋતુચર્યાનું અનુસરણ ન કરતાં

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો…. Read More »

આંખો નબળી પડી રહી છે? તો કરો આ ઉપાય, જરૂર પડશે ફેર

આજના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો વપરાશ વધતા આંખની સમસ્યાઓ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય તો એ ચિંતાનો વિષય છે. જો તમારી આંખોની રોશની ધીમે ધીમી ઘટી રહી છે, આંખો નબળી પડી રહી છે તો સમજી લેજો કે

આંખો નબળી પડી રહી છે? તો કરો આ ઉપાય, જરૂર પડશે ફેર Read More »

શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો

કોપર એટલે કે તાંબુ આપણા શરીરનું એક મહત્વનું ઘટક છે. શરીરના ચયાપચયની યોગ્ય કામગીરી માટે આ તત્વ અનિવાર્ય છે. કોપરનું તત્વ જરૂર કરતાં વધુ થાય તો અપચો થઇ શકે છે. ત્વચાને રંગ આપવાની કામગીરી કોપર કરે છે. નાનાં બાળકોને કોપરની ખાસ જરૂર હોય છે. બાળકની ચામડીના રંગને ઓપ આપવા માટે કોપર અનિવાર્ય છે. કોપર યોગ્ય

શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો Read More »

શું તમે પણ વજન વધારવા માંગો છો તો અપનાવી લો આ એકદમ સરળ ઉપાય, માત્ર દસ જ દિવસમાં જોવા મળશે પરીણામ

શું તમારું વજન ઓછું છે ? તમે વજન વધારવા માટે ના પ્રયત્ન કરી રહ્યા છો? તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ કામની છે. તમને વજન વધારવા માટે ઘરેલું ઉપચાર અથવા અન્ય કોઈ ઉપાયોકે દવાથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો તો તમે આયુર્વેદ પર વિશ્વાસ કરી શકો છો. શરીરનું વજન વધારવું પણ વજન ઓછું કરવા

શું તમે પણ વજન વધારવા માંગો છો તો અપનાવી લો આ એકદમ સરળ ઉપાય, માત્ર દસ જ દિવસમાં જોવા મળશે પરીણામ Read More »

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ

તમે હંમેશા લોકો ને ભગવાન ની  પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે.  કેહવાય છે કે તેના થી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈએ સારું કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે. એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળી માં આખા શરીર નાં દબાણ બિંદુ ઓ હોઇ

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ Read More »

Scroll to Top