જાણવા જેવું

માત્ર 3 દિવસમાં જાંબુડિયા અને ગુલાબી થતી નસોનો જોરદાર દેશી ઈલાજ

ફુલેલી નસો માં નસો પહોળી તથા જાડી થતી દેખાય છે. પગની નસો સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસતા નસોની દિવાલો અને પહોળાઇમાં ફેરફાર સર્જાય છે. ક્યારેક આ અસર સમગ્ર પગ ઉપર કે પગના થોડા ભાગ ઉપર પણ થઇ શકે છે. પગની પાતળી દિવાલ રૂપે આ નલિકાઓ માંથી અશુદ્ધ લોહી પાછું હૃદય તરફ જતા લોહી નિયંત્રિત કરે છે. ફુલેલી […]

માત્ર 3 દિવસમાં જાંબુડિયા અને ગુલાબી થતી નસોનો જોરદાર દેશી ઈલાજ Read More »

મફતમાં 100% ગેરેન્ટી ખસ-ખરજવા અને શરીરના સોજાથી જીવનભરનો છુટકારો

રાઈ એ દાળ શાકમાં ઘરમાં અને અથાણામાં વપરાતી એક મહત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ હાથ-દોઢ હાથ. કેટલી ઊંચાઈ ના થાય છે. તેને પીળા ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે

મફતમાં 100% ગેરેન્ટી ખસ-ખરજવા અને શરીરના સોજાથી જીવનભરનો છુટકારો Read More »

વગર દવાએ માત્ર આ ફૂલથી ક્ષય, હરસ-માસ અને વાયુના રોગ જીવનભર ગાયબ

ભારતીયો બે હજાર વર્ષ પૂર્વેથી રસોઈમાં આ મસાલા વાપરતા આવ્યા છે. ભારતના મહાન રાજા- મહારાજાઓના સમયમાં પણ આ મસાલા જાણીતા હતા તે આપણો પ્રાચીન ઈતિહાસ કહે છે. ભારતના વિદ્વાન પંડિતોએ, વૈદ્યોએ આ મસાલામાં રહેલાં ગુણો અને ઔષધિય ગુણો વિષે ઘણું સંશોધન કર્યું છે.મસાલા નું ભારતીય રસોઈ ની અંદર ખુબજ મહત્વ રહ્યું છે. અને આપણે સૌ

વગર દવાએ માત્ર આ ફૂલથી ક્ષય, હરસ-માસ અને વાયુના રોગ જીવનભર ગાયબ Read More »

ગેરેન્ટી સાથે આ સેવનથી હાઈબ્લડ પ્રેશર કંટ્રોલ કરી જીવો ત્યાં સુધી ગાયબ

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં આ બીમારી ઝડપી વધી રહી છે. દર ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી,કિડનીની સમસ્યા,સ્ટ્રોક જેવી બીમારી નું જોખમ વધે છે.કોઈ વ્યક્તિ લો બ્લડ પ્રેશરની સમસ્યાથી, તો ઘણા લોકો હાઈ બ્લડ

ગેરેન્ટી સાથે આ સેવનથી હાઈબ્લડ પ્રેશર કંટ્રોલ કરી જીવો ત્યાં સુધી ગાયબ Read More »

100% ગેરેન્ટી યુરીક એસિડ વધવાથી થતાં સંધાના દુખાવા આ જોરદાર ઇલાજથી જીવનભર ગાયબ

જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને કારણે સાંધાઓમાં સોજો અને દુખાવો રહ્યા કરે છે. જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો સાંધાઓને કાયમી

100% ગેરેન્ટી યુરીક એસિડ વધવાથી થતાં સંધાના દુખાવા આ જોરદાર ઇલાજથી જીવનભર ગાયબ Read More »

અમરત્વની આ જોરદાર ઔષધિથી ડાયાબિટીસ અને આંખના રોગથી જીવનભર છુટકારો

આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે અમૃતા, ગડુચી, છિન્નરુહા, ચક્રાંગી. ગિલોય એટલી ગુણકારી છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આયુર્વેદ જગતમાં તે તાવની મહાન ઔષધિ તરીકે ગણાય છે.આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે.

અમરત્વની આ જોરદાર ઔષધિથી ડાયાબિટીસ અને આંખના રોગથી જીવનભર છુટકારો Read More »

100% ગેરેન્ટી માત્ર આના સેવનથી માથાથી લઈ પગ સુધીના 100 થી વધુ રોગ જીવનભર ગાયબ

શરીરને ઉપયોગી તત્વો તેમજ વિટામિન ‘સી’ મેળવવા માટે લીલી શાકભાજી ખાવી પડે છે. લીલી ભાજીમાં મોખરાનું સ્થાન ધરાવનાર તાંદળજો એક શ્રેષ્ઠ ભાજી છે. તાંદળજો ભારતમાં સર્વત્ર થાય છે. તાંદળજાની ભાજી ચોમાસામાં કુદરતી રીતે ઉગી નીકળે છે. ખેતર કે વાડીઓમાં પણ એ બારે માસ વવાય છે. તાંદળજો બધી જાતની જમીનમાં થાય છે, સામાન્યત: ગોરાડુ કે બેસર

100% ગેરેન્ટી માત્ર આના સેવનથી માથાથી લઈ પગ સુધીના 100 થી વધુ રોગ જીવનભર ગાયબ Read More »

માત્ર 10 મિનિટમાં 100% દાંતનો સડો અને દુખાવો જીવનભર ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ

દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે કોઇ ઇન્ફેક્શન કે ડાયાબીટિઝને કારણે કે પછી સારી રીતે દાંત સાફ નહીં કરવાથી દાંતમાં દુખાવો થવાની સમસ્યા સર્જાય છે. દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી તેમના દાંતમાં ગેપ થઈ જા છે, તેનાથી પણ દર્દ થાય

માત્ર 10 મિનિટમાં 100% દાંતનો સડો અને દુખાવો જીવનભર ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ Read More »

મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ

નસ ચડી જવી એક ખૂબ જ સાધારણ પ્રકિયા છે, પરંતુ જ્યારે પણ શરીરમાં ક્યાંય પણ નસ ચડી જાય, જીવ જ કાઢી નાખે છે. આપણા માનવ શરીર ની રચના એ અદ્વિતીય છે એ તો તમે જાણતા જ હશો. વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધી જાય તો પણ આપણા શરીરની અમુક વસ્તુ આપણા શરીરમાં બેજોડ છે એટલે

મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

100% ગેરેન્ટી સાથે માત્ર આના સેવનથી સાંધાના દુખાવા અને બીપી જીવનભર વગર દવાએ ગાયબ

મીઠાને લઈને ઘણી મૂંઝવણ છે. દૈનિક વપરાશ માટે કયું મીઠું શ્રેષ્ઠ છે? શું દરેકને આયોડાઇઝ્ડ મીઠું જોઈએ છે? આયુર્વેદ મુજબ કયુ મીઠું શ્રેષ્ઠ છે? આ સૌથી સામાન્ય પ્રશ્નો છે, જેનો જવાબ આ લેખમાં દર્શાવવામાં આવ્યો છે. શું તમને ખરેખર આયોડાઇઝ્ મીઠાની જરૂર છે? પ્રથમ, પ્રશ્ન સાથે પ્રારંભ કરીએ – શું દરેકને આયોડાઇઝ્ડ મીઠું જોઈએ છે?

100% ગેરેન્ટી સાથે માત્ર આના સેવનથી સાંધાના દુખાવા અને બીપી જીવનભર વગર દવાએ ગાયબ Read More »

Scroll to Top