આયુર્વેદિક

મોંઘીદાટ દવા કરતાં 100% ગુણકારી છે આ 10 રૂપિયાની વસ્તુ, દુખાવા, મોં ના ચાંદા અને ખરતાવાળથી મળી જશે જીવનભર છુટકારો

ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો […]

મોંઘીદાટ દવા કરતાં 100% ગુણકારી છે આ 10 રૂપિયાની વસ્તુ, દુખાવા, મોં ના ચાંદા અને ખરતાવાળથી મળી જશે જીવનભર છુટકારો Read More »

માત્ર આના સેવનથી 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી, ગેસ અને સાંધાના દુખાવા

આ દુનિયામાં ખાંડ ના મુકાબલે લોકો ગોળ અને ગોળ થી બનેલ વસ્તુઓ ખાવાનું હંમેશાથી પસંદ કરતા આવ્યા છે. તેની ખાસિયત આ છે કે આ ખાવામાં મીઠું તો હોય જ છે પરંતુ ડાયાબીટીસ જેવા રોગો ના જોખમ ને ઓછુ કરી દે છે. જે લોકો ને મીઠું ખાવાનું મનાઈ હોય છે, તે ગોળ નું સેવન કરી શકે

માત્ર આના સેવનથી 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી, ગેસ અને સાંધાના દુખાવા Read More »

110% ગેરેન્ટી નરણા કોઠે આ જાદુઇ દાણાથી કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા ગાયબ, ડાયાબિટીસના દર્દીને રોજ લેવાથી દવા થઈ જશે કાયમી બંધ

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં

110% ગેરેન્ટી નરણા કોઠે આ જાદુઇ દાણાથી કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા ગાયબ, ડાયાબિટીસના દર્દીને રોજ લેવાથી દવા થઈ જશે કાયમી બંધ Read More »

તમારા દરેક રોગ અને સાંધાના દુખાવાનો એકમાત્ર ઈલાજ છે 2-3 દાણા આનું સેવન, માત્ર થોડા દિવસના સેવનથી જીવો ત્યાં સુધી રોગ ગાયબ

લવિંગનો ઉપયોગ મસાલામાં સુગંધ લાવવા માટે કરાય છે. તે પાનમાં નખાય છે અને એકલા મુખવાસરૂપે પણ વપરાય છે. લોકો તેને ઘરગથ્થુ ઔષધ તરીકે પણ વાપરે છે. તેનાં ઝાડ પચીસથી ચાલીસ ફૂટ ઊંચાં થાય છે અને બારે માસ લીલાં રહે છે. તેના ઝાડને ત્રણ-ત્રણના ઝૂમખામાં કળીઓ બેસે છે. કળીઓ ઊઘડીને સાવ નાનાં નાનાં ફલ નીકળે છે.

તમારા દરેક રોગ અને સાંધાના દુખાવાનો એકમાત્ર ઈલાજ છે 2-3 દાણા આનું સેવન, માત્ર થોડા દિવસના સેવનથી જીવો ત્યાં સુધી રોગ ગાયબ Read More »

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, 100% ગેરેન્ટી લગ્નજીવનને બનાવી દેશે આનંદમય

જેવી રીતે શરીર માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેવીજ રીતે આનંદમય જીવન માટે સે-ક્સ્યુઅલ લાઈફ ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સે-ક્સ્યુઅલ લાઇફ માં થતાં  પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. ઘણા લોકો પોતાની સે-ક્સ્યુઅલ લાઈફને આનંદમય બનાવવા માટે

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, 100% ગેરેન્ટી લગ્નજીવનને બનાવી દેશે આનંદમય Read More »

માત્ર આ 3-4 દાણાથી માથા અને શરીરનો કોઈપણ દુખાવો ગેરેન્ટી 2 દિવસમાં ગાયબ, વિશ્વાસ ના આવતો હોય તો ટ્રાય જરૂર કરો

મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિ ના રૂપ મા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે. આ સિવાય

માત્ર આ 3-4 દાણાથી માથા અને શરીરનો કોઈપણ દુખાવો ગેરેન્ટી 2 દિવસમાં ગાયબ, વિશ્વાસ ના આવતો હોય તો ટ્રાય જરૂર કરો Read More »

110% ગેરેન્ટી આ જાદુઇ વેલથી કેન્સર, આંખના રોગ,અને સાંધાના દુખાવા જીવો ત્યાં સુધી વગર દવાએ ગાયબ

અમરવેલ એક લીલા-પીળા રંગની પાંદડા વગર ની વેલ છે. તમે તેને ઘણાં ઝાડમાં લટકતું જોયું હશે. તે ઘણી વખત બાવળ, પ્લમ વગેરે જેવા ઝાડ પર દેખાય છે. અમરવેલ ખેતરોમાં પણ જોવા મળે છે. તેની ડાળી લાંબી અને પાતળી હોય છે. તેની ડાળીઓ ખૂબ મજબૂત હોય છે. તેની વેલ અને બીજ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે

110% ગેરેન્ટી આ જાદુઇ વેલથી કેન્સર, આંખના રોગ,અને સાંધાના દુખાવા જીવો ત્યાં સુધી વગર દવાએ ગાયબ Read More »

આ છે દૂનિયાનું સૌથી શક્તિશાળી ફળ, પથરી, સાંધાના દુખાવા અને વાળની દરેક સમસ્યા જીવનભર કરી દેશે ગાયબ

વિટામિન સી અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપૂર આમળા આરોગ્યમાં વધારો કરનારા ગુણધર્મો માટે જાણીતા છે. આયુર્વેદ અનુસાર, આમળા શરીરના વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવે છે. ચાલો જાણીએ તેના ચમત્કારી ફાયદાઓ, જેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. આમળા વિટામિન એ અને કેરોટીન થી ભરપુર છે. આમળાને નિયમિત રીતે ખાવાથી આંખનું તેજ  વધે છે. મોતિયા

આ છે દૂનિયાનું સૌથી શક્તિશાળી ફળ, પથરી, સાંધાના દુખાવા અને વાળની દરેક સમસ્યા જીવનભર કરી દેશે ગાયબ Read More »

100% ગેરેન્ટી બંધ પેશાબ, પેશાબમાં રશી-બળતરામાં માત્ર આ દેશી ઈલાજથી 1 દિવસમાં રિજલ્ટ

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદરૂપ થાઈ છે. નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. કાકડી શીતળ અને પાચક હોવાને કારણે

100% ગેરેન્ટી બંધ પેશાબ, પેશાબમાં રશી-બળતરામાં માત્ર આ દેશી ઈલાજથી 1 દિવસમાં રિજલ્ટ Read More »

આ સામન્ય લગતા ફૂલથી 110% ગેરેન્ટી હરસ-મસાના ઓપરેશનની નહીં પડે જરૂર, આ ખૂબ ઉપયોગી માહિતી કોઈના ખર્ચા બચાવી શકે છે તેથી શેર જરૂર કરો

આપણા આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટ્ટી વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં અમુક એવા ફૂલ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ એક ફૂલ વિશે જાણો જેનું નામ છે કરેણ. કરેણનો છોડ લગભગ ભારતના દરેક

આ સામન્ય લગતા ફૂલથી 110% ગેરેન્ટી હરસ-મસાના ઓપરેશનની નહીં પડે જરૂર, આ ખૂબ ઉપયોગી માહિતી કોઈના ખર્ચા બચાવી શકે છે તેથી શેર જરૂર કરો Read More »

Scroll to Top