અઠવાડિયામાં માત્ર 1 દિવસ ચપટી આના સેવનથી નપુસંકતા, કમરદર્દ અને ઘૂંટણના દુઃખાવા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક
આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો. જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો […]