આયુર્વેદિક

અઠવાડિયામાં માત્ર 1 દિવસ ચપટી આના સેવનથી નપુસંકતા, કમરદર્દ અને ઘૂંટણના દુઃખાવા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો. જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો […]

અઠવાડિયામાં માત્ર 1 દિવસ ચપટી આના સેવનથી નપુસંકતા, કમરદર્દ અને ઘૂંટણના દુઃખાવા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

ઘરે જ બનાવી લ્યો આ ઔષધિની ફાકી કબજિયાત, ગેસ અને એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

હિમેજ એ એક અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. હીમેજ વાળ ના વિકાસમાં પણ વધારો કરે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને અને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા ઔષધિ છે. જો તમને ત્વચા સંબંધી

ઘરે જ બનાવી લ્યો આ ઔષધિની ફાકી કબજિયાત, ગેસ અને એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

આ એક કારણથી કિડની ખરાબ થવાનું અને સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે, જાણો આ વિશે આયુર્વેદાચાર્યનું શું કહેવું છે

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો

આ એક કારણથી કિડની ખરાબ થવાનું અને સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે, જાણો આ વિશે આયુર્વેદાચાર્યનું શું કહેવું છે Read More »

ડોક્ટર પણ નિયમિત આના સેવનનું કહે છે, આંતરડા ,પેટના રોગો અને થાક દૂર કરવા તો છે દવા સમાન

ઘી, દહીં, માખણ અને છાશ દૂધમાંથી બનાવવામાં આવે છે. દહીં ભારતીય રસોડાનું એક મહત્વપૂર્ણ ભાગ છે. દહીં મા રહેલા તત્વો શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે. દહીંમાંથી ઘણી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ઉનાળામાં

ડોક્ટર પણ નિયમિત આના સેવનનું કહે છે, આંતરડા ,પેટના રોગો અને થાક દૂર કરવા તો છે દવા સમાન Read More »

બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટાભાગે ગળામાં દુખાવો, પગમાં ખેંચાણનો ભોગ બને છે, માત્ર 1 મિનિટમાં મળી જશે રાહત

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જય રહ્યા છીએ જે દરેક લોકોની રોજની સમસ્યા છે. આ ટિપ્સથી તમે માત્ર 2 મિનિટમાં જ ખોરાક ગૂંગળામણ,  ગળાનો દુખાવો, પગમાં ખેંચાણ, પગ કળતરથી છુટકારો મેળવી શકશો. નીચે આપેલી સ્વ-સહાય ટીપ્સ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ડૉક્ટર પાસે પહોંચે તે પહેલાં તેઓની મદદ કરી શકે છે. ગળામાં અટવાયેલ ખોરાક:

બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટાભાગે ગળામાં દુખાવો, પગમાં ખેંચાણનો ભોગ બને છે, માત્ર 1 મિનિટમાં મળી જશે રાહત Read More »

વગર ઓપરેશને આ વસ્તુના સેવનથી લાખો લોકોની હ્રદયની બ્લોક નસો ખૂલી ગઈ છે, આજે જ અપનાવી લ્યો તમે પણ

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે. કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ

વગર ઓપરેશને આ વસ્તુના સેવનથી લાખો લોકોની હ્રદયની બ્લોક નસો ખૂલી ગઈ છે, આજે જ અપનાવી લ્યો તમે પણ Read More »

બાળકો અને વૃદ્ધોને રોજ સવારે ખવરાવી દ્યો આ વસ્તુ, શરીરમાં કેલ્શિયમ, લોહીની ઊણપ અને સાંધાના દુખાવા થશે જ નહીં

કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લેવા જોઈએ. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ. કઠોળ પલાળતી વખતે પાણી યોગ્ય પ્રમાણ મા ન લો તો કઠોળ વ્યવસ્થિત રીતે

બાળકો અને વૃદ્ધોને રોજ સવારે ખવરાવી દ્યો આ વસ્તુ, શરીરમાં કેલ્શિયમ, લોહીની ઊણપ અને સાંધાના દુખાવા થશે જ નહીં Read More »

શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા શરદી અને ઊંઘ ન આવતી હોય તો આજથી જ આપવાનો આ ઘરેલુ ઉપાય, 100% જોવા મળશે પરિણામ

લીંબુ એ એવી વસ્તુ છે. જે દરેકના રસોડા માંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે. અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીર માં બીજાં ઘણાં ફાયદા

શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા શરદી અને ઊંઘ ન આવતી હોય તો આજથી જ આપવાનો આ ઘરેલુ ઉપાય, 100% જોવા મળશે પરિણામ Read More »

ડુંગળી-લસણ ખાધા પછી કરી લ્યો આનું સેવન મોં ની દુર્ગંધ 100% માત્ર 1 મિનિટમાં થઈ જશે ગાયબ

ડુંગળી અને લસણ કોઈપણ ખોરાકમાં વિશેષ સ્વાદ ઉમેરતા હોય છે, પરંતુ કોઈ પણ આ વાતનો ઇનકાર કરી શકે નહીં કે તેને ખાધા પછી દુર્ગંધ આવે છે, જે કોઈને પણ ક્યાંય પણ શરમમાં મૂકી શકે છે. સલ્ફર સંયોજનો ડુંગળી અને લસણ બંનેમાં જોવા મળે છે, જેના કારણે તે કઠોરતા આપે છે. અને તે ખોરાકને સુગંધિત પણ

ડુંગળી-લસણ ખાધા પછી કરી લ્યો આનું સેવન મોં ની દુર્ગંધ 100% માત્ર 1 મિનિટમાં થઈ જશે ગાયબ Read More »

આંતરડાને સ્વસ્થ રાખવા અને લોહી જાડું થતું અટકાવવા રોજ સવારે ખાલી પેટ ખાઈલો આ 4-5 કળી

લસણ રસોઈને સ્વાદિષ્ટ તો બનાવે છે. સાથે સાથે શરીરને પણ કેટલાક ફાયદા કરાવે છે. લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. અને તેને ખાવાથી અનેક રોગો દૂર રહે છે. લસણની એક કળીનું સેવન અનેક રોગોનો નાશ કરે છે. લસણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. સવારે ખાલી પેટે લસણ ખાવાથી શરીરને અનેક પ્રકારના

આંતરડાને સ્વસ્થ રાખવા અને લોહી જાડું થતું અટકાવવા રોજ સવારે ખાલી પેટ ખાઈલો આ 4-5 કળી Read More »

Scroll to Top