આયુર્વેદિક

શું તમે પણ વારંવાર થતી ધૂળ અને માટી ની એલર્જી થી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો

આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા એટલે એલર્જી. જ્યારે આપણું શરીર કોઇ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. તે કોઇપણ પદાર્થથી થઇ શકે, બદલાતી ઋતુના કારણે થઇ શકે અથવા તો ઘણાં કિસ્સામાં આનુવંશિક એલર્જી પણ જોવા મળતી હોય છે. તે થવાનાં મુખ્યો કારણો જેવાકે ધૂળ, […]

શું તમે પણ વારંવાર થતી ધૂળ અને માટી ની એલર્જી થી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો Read More »

જાણો ગરમીમાં શીતળતા આપતી કાકડી આ રીતે છે અનેક રોગો માં ઉપયોગી..

કાકડી ગરમી ની ઋતુ નો પાક છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. કાકડી રેતાળથી માંડી ભારે ચીકણી જમીનમાં ઉગાડી શકાય છે. જોકે સારા નિતારવાળી નદીકાંઠાની જમીનમાં કાકડીનો મબલક પાક લઈ શકાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ખામણાં કરી બી વાવી કાકડીનું વાવેતર

જાણો ગરમીમાં શીતળતા આપતી કાકડી આ રીતે છે અનેક રોગો માં ઉપયોગી.. Read More »

રાત્રે સૂતા સમયે મોઢા માંથી નીકળતી લાળ આપી શકે છે આ બીમારીઓ નો સંકેત

ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધનોમાં મળી આવ્યું છે કે પેટમાં એસિડિટી અથવા પેટ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓથી પણ મોઢામાં લાળનું નિર્માણ થાય છે. લાળ જાગતા સમયે ઓછી અને સૂતા સમયે મોઢામાંથી વધારે નીકળે છે, લાળ વહેવાની સમસ્યાને સિલોરીઆ કહે છે. શરીરમાં લાળ બનાવતા ઘણા ગ્લેડ્સ મળી આવે છે અને જાગતા સમયની તુલનામાં સૂતા સમયે

રાત્રે સૂતા સમયે મોઢા માંથી નીકળતી લાળ આપી શકે છે આ બીમારીઓ નો સંકેત Read More »

તમે પરેશાન છો અનેક પ્રયત્ન છતાં ધંધામાં મળતી નિષ્ફળતા થી? તો અપનાવો આ આદત ને અને મેળવો સફળતા

શું તમારે કઈક વજૂદ વાળૂ કામ શરૂ કરવું છે? તો બધા લોકો પાસે થી એટલે કે આખી દુનિયા ની મંજૂરી મળશે અને પછી તમે કામ શરૂ કરો એની રાહ ન જુઓ. તમારો પ્લાન ઓફ એક્શન ગમે તેવો જોરદાર હોય, એ પ્લાન માંથી પણ  કોઇક ને કોઇક તો વાંધો કાઢશે જ.બધાંની સર્વસંમતિ બાદ પ્લાન અમલમાં મૂકવા

તમે પરેશાન છો અનેક પ્રયત્ન છતાં ધંધામાં મળતી નિષ્ફળતા થી? તો અપનાવો આ આદત ને અને મેળવો સફળતા Read More »

યુરીન ના રંગ પરથી ખબર પડી જશે, કે શરીર માં કઈ બીમારી ઉત્પન થઈ રહી છે

કિડની ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢે છે. વિષાણુ, બેક્ટેરિયા ઉપરાંત વધારાના પ્રોટીન અને સુગર પણ પેશાબ દ્વારા બહાર આવે છે. આ જ કારણે તબિયત બગડતા ડોકટર યૂરિન ટેસ્ટ કરે છે. પેશાબનો રંગ સામાન્ય રીતે પીળો હોય છે. તેનું એકમાત્ર કારણ છે પિગમેન્ટ, જેને યૂરોક્રોમ કે યૂરોબિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે શરીરમાં આવશ્યક

યુરીન ના રંગ પરથી ખબર પડી જશે, કે શરીર માં કઈ બીમારી ઉત્પન થઈ રહી છે Read More »

શું તમે પણ સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો આટલી બાબતો નું અવશ્ય ધ્યાન રાખો

તંદુરસ્ત જીવનશૈલી મેળવવા તેમના જીવન માં રહેલી અમુક ખરાબ ટેવો સુધારી અને સારી આદતો પડી શકાય.સ્વસ્થ જીવન માટે પ્રસન્ન મન અને મિતાહાર એ બે વાત અનિવાર્ય છે. આયુર્વેદ કહે છે ઉપવાસથી જે લાભ થાય છે તે જ લાભ અલ્પાહારથી થાય છે.મૃત્યુ ભૂખ્યા રહેવા કરતાં વધુ ખાવાથી થાય છે. વધુ ખાનારામાં અધિક રોગો ઘર કરી બેસે

શું તમે પણ સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો આટલી બાબતો નું અવશ્ય ધ્યાન રાખો Read More »

શરીર ની કોઈ પણ નળી બ્લૉકેજ છે? તો તેને ખોલવા માટે અપનાવો આ ઉપાય

શરીરનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યની વસ્તુ છે. વાતાવરણમાં વધુ પ્રદુષણ અને ખાનપાનમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક સમસ્યા છે શરીરની નસો બ્લોક થઈ જવી.જો જીવનની અંદર કોઈપણ વ્યક્તિ સ્વસ્થ ન રહી શકતો હોય તો તેના માટે જીવન જીવવું નકામું બની જતું હોય છે.જો ખાવા-પીવાની અંદર થોડું પણ ધ્યાન

શરીર ની કોઈ પણ નળી બ્લૉકેજ છે? તો તેને ખોલવા માટે અપનાવો આ ઉપાય Read More »

આ વસ્તુ ના સેવન થી પેટ માં ગેસ ની સમસ્યા માંથી મેળવો કાયમ માટે છુટકારો…

આજના આ સમયમાં નાના બાળકો હોય કે પછી કોઈ યુવાન દરેક લોકો પેટ ની ગેસ સબંધિત સમસ્યા થી પરેશાન હોય છે. પેટ ની ગેસ સબંધિત સમસ્યા થી બચવા માટે દવાઓ નો પ્રયોગ ખુબ જ વધારે પ્રમાણ માં થઈ રહ્યો છે, જેની ખરાબ અસર શરીર ની કીડની જેવા અંગો પર પણ પડી શકે છે.આંતરડામાં ખરાબ બેક્ટેરિયા

આ વસ્તુ ના સેવન થી પેટ માં ગેસ ની સમસ્યા માંથી મેળવો કાયમ માટે છુટકારો… Read More »

આજ સુધી નહીં જાણ્યું હોય આ ફળ ખાવાથી થતાં અઠળક ફાયદાઓ વિષે, તે કરે છે અનેક રોગો નો સફાયો

અનાનસ ની ગણના ઉષ્ણકટિબંધીય પ્રદેશ નાં પાંચ શ્રેષ્ઠ ફળોમાં થાય છે. મૂળ તે અમેરીકાનું વતની છે. ત્યાંથી ફિરંગીઓ તેનો છોડ પ્રથમ ભારતમાં લાવ્યા છે. અનાનાસ રેતાળ અને ભાઠાની જમીન અનુકૂળ આવે છે. સારી રીતે પાણી વહી શકે તેવી જમીન તેને વધુ માફક આવે છે. દરિયાકિનારાની ખુલ્લી જમીન અથવા બેટની જમીન પણ તેને માફક આવે છે.

આજ સુધી નહીં જાણ્યું હોય આ ફળ ખાવાથી થતાં અઠળક ફાયદાઓ વિષે, તે કરે છે અનેક રોગો નો સફાયો Read More »

આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ

પપૈયાં ખાદ્ય ફળ અને ઔષધ બને છે. હાલમાં પપૈયાં ભારતમાં સર્વત્ર થાય છે.પપૈયાને પોચી બેસર કે ગોરાડુ જમીન માફક આવે છે. બંધિયાર કે ચીકણી જમીન તેને માફક આવતી નથી. બીમાંથી ધરુ કરીને તેનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ કદના, આઠ થી પંદર ફૂટ ઉંચાઈના થાય છે. તેના મૂળ જમીનમાં હાથ દોઢ હાથ સુધી જ

આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ Read More »

Scroll to Top