શું તમે પણ વારંવાર થતી ધૂળ અને માટી ની એલર્જી થી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો
આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા એટલે એલર્જી. જ્યારે આપણું શરીર કોઇ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. તે કોઇપણ પદાર્થથી થઇ શકે, બદલાતી ઋતુના કારણે થઇ શકે અથવા તો ઘણાં કિસ્સામાં આનુવંશિક એલર્જી પણ જોવા મળતી હોય છે. તે થવાનાં મુખ્યો કારણો જેવાકે ધૂળ, […]