આયુર્વેદિક

ચક્કર આવવા પાછળ હોઈ શકે છે આ કારણો ,તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

તેના રોગનું નામ ન આપી શકાય, જેને અંગ્રેજીમાં “ફની ટ્રેન્સ’ અને આપણી ભાષામાં ‘વિચિત્ર પ્રકારની અનુભૂતિ’ ગણાય, જેના લીધે ચિંતા થાય પણ ભાગ્યે જ ગંભીર ગણાય તેવી તકલીફ ને ચક્કર આવ્યા કહેવાય. મગજમાં થનારા ઓચિંતા ફેરફારને કારણે સંપૂર્ણ રીતે તંદુરસ્ત આબાલ, વૃદ્ધ,  સ્ત્રી,  પુરુષ દરેક માં થનારી આવી અવસ્થા મોટે ભાગે તડકામાં વધારે વખત ફરવાથી, […]

ચક્કર આવવા પાછળ હોઈ શકે છે આ કારણો ,તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય Read More »

શરદી-ઉધરસ સિવાય પણ અન્ય રોગો માં શ્રેષ્ઠ છે આ આયુર્વેદિક ઔષધિ

અરડૂસી ને સંસ્કૃત માં વાસક અથવા વાસા કહેવાય છે. બંગાળ બાજુ અરડૂસીના છોડ ઘણા જોવા મળે છે. તેના છોડ ચાર પાંચ ફૂટથી ઊંચા થાય છે. તેનાં પાન ત્રણથી ચાર ઈંચ લાંબા તથા એક થી દોઢ ઇંચ જેટલા પહોળા હોય છે. તેની ડાળી ઉપર ગાંઠો હોય છે. એનું લાકડું સફેદ હોય છે. એનાં પાન જમરૂખ નાં

શરદી-ઉધરસ સિવાય પણ અન્ય રોગો માં શ્રેષ્ઠ છે આ આયુર્વેદિક ઔષધિ Read More »

આજકાલ ઘરે ઘરે જોવા મળતી લોહીમાં કોલેસ્ટ્રોલ નું વધતું પ્રમાણ જેવી હઠીલી બીમારીથી મેળવો છુટકારો

લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જવા કે ઊંચું જવાની બીમારી તબીબી પરિભાષા મુજબ હાઇપર કોલેસ્ટ્રોલમિયા તરીકે પ્રસિદ્ધ છે, આ સ્થિતિમાં સાધારણ લેવલથી ઉંચે જતું  કોલેસ્ટ્રોલ પાચનક્રિયા પર સમસ્યા સર્જે છે. આથી કોરોનેરી ધમનીની બીમારી થાય છે. ઉપરાંત હૃદયરોગ અને હાઇ બી. પી. થવાની શક્યતાઓ જોવાં મળે છે. પીળા રંગનું આ ફેટી તત્વ પાચક પિત્ત રસો

આજકાલ ઘરે ઘરે જોવા મળતી લોહીમાં કોલેસ્ટ્રોલ નું વધતું પ્રમાણ જેવી હઠીલી બીમારીથી મેળવો છુટકારો Read More »

એસિડિટી, વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ માં પણ આ રીતે ફાયદાકારક છે આ ઔષધિ, જાણો તેના અઢળક ફાયદા

પ્રાચીનકાળથી એલચી મુખવાસ તરીકે વપરાય છે. એલચી(ઈલાયચી) અત્યંત સુગંધીદાર હોય મુખની દુર્ગંધ દૂર કરવા માટે ખૂબ જાણીતી છે. તે પાનમાં ખવાય છે, તેમજ સુગંધ લાવવા માટે શરબતો, પાકો અને વિવિધ મીઠાઈઓમાં પણ વપરાય છે.મસાલાઓમાં અને ઔષધોમાં પણ એ બહોળા પ્રમાણમાં વપરાય છે. એલચી કેરાલા-મલબારમાં કુદરતી રીતે પુષ્કળ થાય છે. મલબાર માંથી દર વર્ષે સેંકડો મણ

એસિડિટી, વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ માં પણ આ રીતે ફાયદાકારક છે આ ઔષધિ, જાણો તેના અઢળક ફાયદા Read More »

આ ફળ ના પાન, ફળ, ફૂલ સહિત છાલ પણ છે અનેક રોગો ના રામબાણ ઈલાજ માં ઉપયોગી

બીજોરા નું ઝાડ એકંદરે લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા એકબીજા સાથે મળેલી હોય છે. પાંદડાં થોડા લાંબા તથા પહોળા ને દાંતવાળા હોય છે. રંગે લીલા હોય છે. તેનું ફૂલ લાંબુ બારીક હોય છે. તેના ફળ લગભગ એકાદ કિલો વજનના હોય છે.બિજોર ને સંસ્કૃત માં માતુલુંગ, બીજપુર અને અંગ્રેજી માં

આ ફળ ના પાન, ફળ, ફૂલ સહિત છાલ પણ છે અનેક રોગો ના રામબાણ ઈલાજ માં ઉપયોગી Read More »

‘માતા’ ના ગર્ભમાં જ વિચારવાનુ ચાલુ કરી દે છે બાળક, જાણો તેના મનમાં કેવા કેવા વિચારો આવતા હોય છે…

આપણાં ભારતીય ગ્રંથોમાં બાળકને માતાના ગર્ભમાં આવવાથી લઈને જન્મ મળવા સુધીની દરેક ક્રિયા નું  સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બાળકને માતાના ગર્ભમાં કયા-કયા વિચાર આવે છે. ભગવાન દ્વારા પ્રેરિત કાર્યોથી શરીરને પકડવા માટે સજીવ પુરુષના વીર્ય બિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે.આ પ્રકારનું દરેક વર્ણન ભારતીય ગ્રંથ

‘માતા’ ના ગર્ભમાં જ વિચારવાનુ ચાલુ કરી દે છે બાળક, જાણો તેના મનમાં કેવા કેવા વિચારો આવતા હોય છે… Read More »

હૃદયની બીમારી, હાઇબ્લડપ્રેશર, ત્વચાની સમસ્યા જેવી અનેક સમસ્યાનું કારણ છે આ એક શરીર નો ફેરફાર

પિત્તદોષ કે પિત્તપ્રકોપ આ સ્થિતિમાં પિત્તરસ ની માત્રા સાધારણપણે વધવા માંડે છે. શારીરિક રસાયણ પ્રક્રિયા મુજબ આહારમાં ૨૦ ટકા એસિડ અને ૮૦ ટકા જેટલા ક્ષાર હોય છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે લોહીનું ક્ષાર રૂપે પરિવર્તન આવશ્યક બની રહે છે. લોહીમાં ક્ષાર ની વૃદ્ધિ થઈ અને તેનુ એસિડ માં રૂપાંતર થવાથી શરીરમાં પેટમાં  જ્વલન

હૃદયની બીમારી, હાઇબ્લડપ્રેશર, ત્વચાની સમસ્યા જેવી અનેક સમસ્યાનું કારણ છે આ એક શરીર નો ફેરફાર Read More »

થોડું કામ કરીને પણ લાગે છે થાક? તો આજ થી જ શરૂ કરો આ શક્તિવર્ધક પીણું પીવાનું

રસોડામાં ઉપયોગી ગોળ સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.તેનું સેવન કરવાથી ફક્ત મોઢાનો સ્વાદ જ બદલાતો નથી, પરંતુ ઘણી બીમારીઓથી પણ મુક્તિ મેળવી શકાય છે. ખાંડ સાથેની હરીફાઈમાં ગોળ માં ઔષધીય ગુણ ઘણા વધારે છે. ગોળને હંમેશા ખાંડ કરતા ખુબજ શક્તિશાળી અને ઉત્તમ માનવામાં આવે છે. વડીલો પણ હંમેશા ગોળ ખાવાની સલાહ આપતા હોય છે.

થોડું કામ કરીને પણ લાગે છે થાક? તો આજ થી જ શરૂ કરો આ શક્તિવર્ધક પીણું પીવાનું Read More »

આ છે એક ભયંકર બીમારી, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે જાણો તેનો ઈલાજ

પેરેલિસિસનો અર્થ માંસપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જવું તથા શરીરના અન્ય ભાગોનો સંપર્ક બંધ થઇ જવો, જે ભાગમાં પેરેલિસિસ થાય તે બધા ભાગોમાં માશપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જાય છે.તેથી જ પેરેલિસિસનું નામ સાંભળતા જ લોકોના મનમાં બીક લાગે છે, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે, આ બિમારીથી કોઈપણ અંગ અથવા

આ છે એક ભયંકર બીમારી, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે જાણો તેનો ઈલાજ Read More »

બારેમાસ ખાઈ શકાય એવું આ ફળ વીર્ય વધારવામાં, લોહી સાફ કરવાથી લઈ ને ફેફસાં ના દરેક રોગો માં છે ઉપયોગી

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂર નો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહરે તત્વ તરીકે જાણીતી છે. ખજૂરીના ઝાડ ભારતમાં સમુદ્રકિનારા ની રેતાળ જમીનમાં પુષ્કળ થાય છે. તેને ખજૂર જેવાં ફળો આવે છે, પરંતુ તેનાં ફળોને પકવવાની પદ્ધતિ ની જાણકારીના અભાવે અથવા તો ફળોના પાક માટે પૂરતી તાપ કે વાતાવરણની પ્રતિકૂળતાને લીધે ભારતમાં તેનાં ફળો

બારેમાસ ખાઈ શકાય એવું આ ફળ વીર્ય વધારવામાં, લોહી સાફ કરવાથી લઈ ને ફેફસાં ના દરેક રોગો માં છે ઉપયોગી Read More »

Scroll to Top