આયુર્વેદિક

હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે તેમાં

વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, ત્રણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર, […]

હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે તેમાં Read More »

શું તમે પણ કેન્સર જેવી ગંભીર બીમારી થી બચવા ઈચ્છો છો? તો જરૂર અપનાવો આ ઉપાય

કેન્સર થાય તો કોઈને ન ગમે. સમાજના મોટા ભાગના લોકો કૅન્સર ના નામથી એટલા બધા ડરી ગયેલા છે કે પોતાની કેન્સર ન થાય તેના અગમચેતી ના પગલા રૂપે ગમે તે કરવા તૈયાર છે. મોડર્ન મેડિસિન ના અભૂતપૂર્વ વિકાસને કારણે, નવા નવા નિદાન ના સાધનો ના આવિષ્કાર ને કારણે, ઔષધશાસ્ત્રમાં વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો અને અઢળક નાણાં

શું તમે પણ કેન્સર જેવી ગંભીર બીમારી થી બચવા ઈચ્છો છો? તો જરૂર અપનાવો આ ઉપાય Read More »

કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય. કોઈ પણ પ્રકાર ના તમારા રોગ નો ઈલાજ રહેલો છે આમાં

ભારત ના શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે.  આ એ દેશ છે જ્યાં દરેક ધર્મ ની માન્યતા જોવા મળશે. ગાય એ આપેલું દૂધ, દહીં, ઘી, ગોબર આપણને કેટલું કામ આવે છે પણ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ગાય નું મૂત્ર આયુર્વેદ ની દ્રષ્ટિથી ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે. ગાયના

કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય. કોઈ પણ પ્રકાર ના તમારા રોગ નો ઈલાજ રહેલો છે આમાં Read More »

શું તમે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોય તેના વિશે જાણો છો? ચાલો જાણીએ તેના પ્રકાર અને કયો ટેસ્ટ ક્યારે કરાવવો

દરેક વ્યાકતો એ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ને કોઈ બાબતે દવાખાને જવાનું થાય જ છે. ઘણી વાર ડોક્ટર દવા આપે તો પણ સારું થતું નથી.અને તેથી ડોક્ટર રીપોર્ટ કરાવવાના કહે છે.અને તે ટેસ્ટ કરાવ્યા પછી જ  ખબર પડે છે કે કઈ બીમારી છે અને પછી તે બીમારીનો ઈલાજ શક્ય બને છે.શરીરની ઘણી બીમારીઓની ખબર લોહીના

શું તમે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોય તેના વિશે જાણો છો? ચાલો જાણીએ તેના પ્રકાર અને કયો ટેસ્ટ ક્યારે કરાવવો Read More »

બીપી, મોના ચાંદા તેમજ આંખ ની અનેક બીમારીઓ નો સફાયો કરનાર આ ફળ છે અનેક ગુણોનો ભંડાર

જામફળ એ એક એવું ફળ છે જેમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે.તેને અમૃતફળ કે અમરૂદ તરીકે તમે કદાચ ઓળખો પણ પ્યારા કે પેરુ કહું તો તો તમને ખબર જ ન પડે કે આ કયા ફળની વાત ચાલે છે. તમે બેડ ઉપર લગાવો છો તો જામ’ જેમાંથી બને છે તે જામફળ ની વાત આજે તમને કરવાની.

બીપી, મોના ચાંદા તેમજ આંખ ની અનેક બીમારીઓ નો સફાયો કરનાર આ ફળ છે અનેક ગુણોનો ભંડાર Read More »

શું એ વાત સાચી છે કે ટેન્શનથી ટાલ પડે છે ? જાણો તેના કારણ અને બચવાના ઉપાય..

ઘણા લોકો – સ્ત્રીઓ અને પુરુષ – જ્યારે વાળ ખરવા માંડે ત્યારે બજારમાં વેચાતા અનેક પ્રકારના રંગ, સુગંધવાળા, રંગરંગીન બોક્સમાં પહેલા અને પછી ના ફોટા  સાથે ના વાળ, વધારવાના અકસીર, ગેરંટીવાળા, તેલ, લોશન અને ક્રિમ વાપરવાનું શરૂ કરી દે છે અને થોડા સમયમાં ઇચ્છિત પરિણામ ના આવે ત્યારે માથું ખંજવાળે છે કે વાળ ખેંચવા માંડે

શું એ વાત સાચી છે કે ટેન્શનથી ટાલ પડે છે ? જાણો તેના કારણ અને બચવાના ઉપાય.. Read More »

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, જે બનાવી શકે છે તમારા લગ્નજીવન ને આનંદમય

જેવી રીતે શરીર માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેવીજ રીતે આનંદમય જીવન માટે સે-ક્સ્યુઅલ લાઈફ ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સે-ક્સ્યુઅલ લાઇફ માં થતાં  પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. ઘણા લોકો પોતાની સે-ક્સ્યુઅલ લાઈફને આનંદમય બનાવવા માટે

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, જે બનાવી શકે છે તમારા લગ્નજીવન ને આનંદમય Read More »

શું તમે પણ એડી અને પાની ના દુખાવા થી પરેશાન છો? તો અત્યારે જ જાણો તેના કારણો અને મટાડવા ઉપાયો

ચાલીસ વર્ષ ઉપરના મોટા ભાગના સ્ત્રી-પુરુષો ની કાયમ ની ફરિયાદ એડીનો અને પાનીનો દુખાવો હોય છે. તમારા પગની ફરિયાદ સાંભળવાની શરૂઆતની. બેદરકારી જ એનું મુખ્ય કારણ છે એની મને ખબર હોવી જોઈએ. જેમાં પર (બાવન) જેટલા હાડકાં અને ૬૬ જેટલા સાંધા છે. જેમાં અનેક સ્નાયુ, અને ટેન્ડન, અનેકગણા લિગામેન્ટ, ઝીણી મોટી લોહી લઈ જનારી. (આર્ટરિઝ)

શું તમે પણ એડી અને પાની ના દુખાવા થી પરેશાન છો? તો અત્યારે જ જાણો તેના કારણો અને મટાડવા ઉપાયો Read More »

આંખ, મગજ, અને ગાઉટ જેવા અનેક રોગો માટે ડોક્ટર પાસે ન જવું હોય તો રોજ ખાઓ આ ફળ

ડોક્ટર પાસે ન જવું હોય તો. રોજ એક સફરજન ખાઓ. કાનો માત્ર વગરના એક ચાર અક્ષરનો શબ્દ ‘કસરત’ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ જરૂરી છે. એ તમને કદાચ ખબર હશે પણ જેની વિશેષ ખબર કદાચ તમને ન હોય તેવા કાનો માત્ર વગરના પાંચ અક્ષરના શબ્દથી બનેલ ‘સફરજન” શરીરના સ્વાસ્થ્ય માટે કેટલી જબરદસ્ત મદદ કરે છે

આંખ, મગજ, અને ગાઉટ જેવા અનેક રોગો માટે ડોક્ટર પાસે ન જવું હોય તો રોજ ખાઓ આ ફળ Read More »

જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ..

દૂધી ને સંસ્કૃત માં મહાફલા અને અંગ્રેજી માં ધ સ્વીટ બોટલગુડ કહેવાય છે. દૂધીના વેલા થાય છે. જમીન, વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી કાકડીનાં પાન અને ડાળી કરતાં મજબૂત તથા વધુ ખરસત હોય છે.તેના વેલા ની જડ પાતળી ઊચી તથા થોડી મીઠી અને થોડી કેફ વાળી હોય

જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ.. Read More »

Scroll to Top