આયુર્વેદિક

સેક્સ દરમિયાન ધ્યાન માં રાખો આ બાબત, આનંદ થઈ જશે બમણો…

નવા પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવું જેટલું ઉત્સાહજનક છે. એટલું જ સ્ટ્રેસફુલ અને સંકોચભર્યું પણ છે. અહીં થોડા વિશ્વાસ અને કમ્ફર્ટનું હોવું ખૂબ જ જરૂરી છે. આમ છતાં, સેક્સ દરમિયાન સેક્શુઅલ પ્લેઝર, કોમ્યુનિકેશન અને સેફ્ટી જેવા ફેક્ટર્સને ખૂબ ધ્યાનમાં રાખવા જોઈએ. સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા […]

સેક્સ દરમિયાન ધ્યાન માં રાખો આ બાબત, આનંદ થઈ જશે બમણો… Read More »

તમારી દરેક બીમારીઓથી છુટકારો મેળવવા બસ કરીલો આ વસ્તુઓ નું સેવન, ક્યારેય નહીં થાય કોઈ પ્રોબ્લેમ

મધ શરીરને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. જો હુફાળું  પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે. મધના ગરમ પાણીના મિશ્રણથી લોહીના હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જે ઓછા લોહીવાળાની સ્થિતિનું ધ્યાન રાખે છે. જીરાવાળુ પાણી પીવાના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી

તમારી દરેક બીમારીઓથી છુટકારો મેળવવા બસ કરીલો આ વસ્તુઓ નું સેવન, ક્યારેય નહીં થાય કોઈ પ્રોબ્લેમ Read More »

આયુર્વેદ નું આ મહાઔષધ શરીર ના દુખાવ, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત અનેક રોગો માટે આપે છે એક અદ્રુત તાકાત

અશ્વગંધા નો છોડ કમર સુધીની ઉંચાઇ ધરાવે છે. જેને ઘણી ડાળીઓ હોય છે. જેના મુળમાં અશ્વગંધા નામક ઔષધ રહેલું હોય છે. આ મુળ ચિકણા અને મજબુત હોય છે. આ છોડ નું આયુષ્ય ફક્ત ૪-૫ વર્ષ નું છે. અશ્વગંધા માં સોમ્નીફેરિન નામક તત્વ રહેલું હોય છે. તદ્દોપરાંત તેમાં લાળ, ક્ષારદ્રવ્ય અને રંજકપદાર્થ હોય છે. અશ્વગંધા ની

આયુર્વેદ નું આ મહાઔષધ શરીર ના દુખાવ, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત અનેક રોગો માટે આપે છે એક અદ્રુત તાકાત Read More »

સબ દર્દ કી એક દવા, માત્ર એક જ ચમચી અને 25 રોગો જડમૂળથી ગાયબ, અત્યારે જ જાણો તમારા રોગ નો ઉપચાર

એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે. સફેદ તથા લાલ. ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ

સબ દર્દ કી એક દવા, માત્ર એક જ ચમચી અને 25 રોગો જડમૂળથી ગાયબ, અત્યારે જ જાણો તમારા રોગ નો ઉપચાર Read More »

શું તમે જાણો છો દેવપૂજા કરતાં પણ અગ્રસ્થાન ધરાવતા આનું સ્વાસ્થ્યલક્ષી અને ધાર્મિક મહત્વ ? જાણવા માટે અહી ક્લિક કરો

કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રસ્થાન પામેલું પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે કળશની સાક્ષી અને સાંનિધ્યમાં પુણ્યા હવાચન થાય છે. કળશ એટલે છેવટની ટોચ. પૂર્ણતાનું પ્રતીક. ભગવાનનાં દર્શન કરી કળશનાં દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિરની પૂર્ણતાના પ્રતીકસમા, ટોચસમા કળશનાં દર્શન કરતી વખતે જીવનમંદિરની પરિપૂર્ણતાનો, તેની ટોચનો પણ વિચાર

શું તમે જાણો છો દેવપૂજા કરતાં પણ અગ્રસ્થાન ધરાવતા આનું સ્વાસ્થ્યલક્ષી અને ધાર્મિક મહત્વ ? જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આજ થી જ શરૂ કરો આ પાચન શક્તિને મદદરૂપ થનાર અમૃતાહાર, ઓછી કેલરી અને ભરપૂર એનર્જી થી આપશે બધી બીમારીઓ માંથી મુક્તિ

હેલ્થ જાળવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરે છે, કારણ કે માનવામાં આવે છે કે કાકડી, ટમેટા, મૂળી, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક હોય છે, પણ જો લીલાં શાકભાજી તથા સલાડની સાથે જ ભોજનમાં અંકુરિત અનાજને સામેલ કરવામાં આવે તો વધારે ફાયદો બમણો થઈ જાય છે. કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને

આજ થી જ શરૂ કરો આ પાચન શક્તિને મદદરૂપ થનાર અમૃતાહાર, ઓછી કેલરી અને ભરપૂર એનર્જી થી આપશે બધી બીમારીઓ માંથી મુક્તિ Read More »

હ્રદય, કોલેસ્ટ્રોલ અને હાડકાને શક્તિશાળી બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે આ, અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેના વિશે

કોપર ને સૂકા નાળિયેર તરીખે પણ ઓળખવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજાઓમાં હંમેશા નાળિયેરનો ઉપયોગ થાય છે. અને આમ પણ ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ સૂકા નાળિયેર થી બનાવવામાં આવે છે. જેમાં વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળતા હોય છે, જે સ્વાસ્થ્યમાં ઘણું ફાયદાકારક છે, આમ તો તે

હ્રદય, કોલેસ્ટ્રોલ અને હાડકાને શક્તિશાળી બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે આ, અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેના વિશે Read More »

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી

ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.  અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી Read More »

શું તમે પગ ના દુખાવા, ખેચાવ જેવા અનેક પગ ના રોગો થી પરેશાન છો? તો અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેનું સોલ્યુશન

ઘણી વાર લોકો ને પગ માં દર્દ થવા લાગે છે. અને આ દર્દ ઘણા પ્રકાર ના હોય છે. કોઈ વાર પગ માં થકાન ના લીધે દુખે છે તો કોઈ વાર ખેંચાવા થી દર્દ થાય છે. કોઈ વાર નખનો અને પંજા ના દુખાવો થાય છે. જેમ કે પગ કાપવો પડે, પગ નો દુખાવો કોઈ વાર મોટાપા

શું તમે પગ ના દુખાવા, ખેચાવ જેવા અનેક પગ ના રોગો થી પરેશાન છો? તો અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેનું સોલ્યુશન Read More »

નૉર્મલ ડીલીવરી કરાવવા માંગતા હોય તો અપનાવો આ ટ્રીક, 100% બાળક અને માતા બન્ને રેહશે એકદમ તંદુરસ્ત

પ્રેગનેન્સી કોઇપણ મહિલાના જીવનનો સૌથી ખાસ સમય હોય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલા તમામ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. પરંતુ એ વાતની ખુશી હોય છે કે તે એક બાળકની માતા બનવાની છે. પ્રેગનેન્સી દરમિયાન જો મહિલાની યોગ્ય રીતે સાચવણી કરવામાં આવે તો નોર્મલ ડિલીવરીમાં કોઇપણ પ્રકારની કોઇ સમસ્યા નથી આવતી. કુદરતી રીતે સ્વસ્થ પ્રસવ માટે પ્રેગનેન્સી

નૉર્મલ ડીલીવરી કરાવવા માંગતા હોય તો અપનાવો આ ટ્રીક, 100% બાળક અને માતા બન્ને રેહશે એકદમ તંદુરસ્ત Read More »

Scroll to Top