શું તમે મનુષ્ય ને આજીવન તંદુરસ્ત રાખનાર ડોક્ટર ને ઓળખો છો? આ છે તે ડોક્ટર
મનુષ્યનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી તેના શરીરની જાળવણી માટે કુદરતને અથવા તો તમે જો માનતા હોય તો ભગવાને થોડાક ડૉક્ટરો ને ડાયરેક્ટ (તમારી મરજી હોય કે ના […]
મનુષ્યનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી તેના શરીરની જાળવણી માટે કુદરતને અથવા તો તમે જો માનતા હોય તો ભગવાને થોડાક ડૉક્ટરો ને ડાયરેક્ટ (તમારી મરજી હોય કે ના […]
અખરોટ ને અક્ષોટક અને અંગ્રેજી માં વૉલનટ કહેવામાં આવે છે .અખરોટ ના નામ થી કોણ અજાણ્યું છે ! એ એક જાત નો સૂકો મેવો છે અને ઔષધ પણ છે. તેના […]
કોળું લાભકારી અને પિત્તશામક છે. કોમળ પ્રકૃતિવાળા કે શરીરમાં વધુ પડતી ગરમીવાળા લોકો માટે કોળા નું શાક ઉત્તમ પથ્ય છે. ભારતમાં કોળું બધે ઠેકાણે થાય છે. સારા નિતારવાળી જમીન તેને […]
આપણે સૌએ એ સત્ય સ્વીકારી લેવું જ જોઈએ કે દર્દી, દવા અને ડૉક્ટર(ગમે તે ઉપચાર પદ્ધતિ હોય) નો સબંધ અતૂટ છે અને રહેવાનો છે. જૂના જમાનામાં જ્યારે આજના જેટલી બીમારીઓ […]
તમાલ વૃક્ષ નાં પાંદડાં ને તમાલપત્ર કે તાડપત્ર કહે છે. તેના ઝાડ તજ નાં ઝાડ જેવાં અને હંમેશા લીલાં પાંદડાં વાળા હોય છે. તેના વૃક્ષ હિમાલયમાં સિંધુ નદીના મૂળથી ભુતાન […]
આખા જગત ના ડૉક્ટર, વૈજ્ઞાનિકો અને સંશોધકો એકી અવાજે આપણે લેક્ટર આપીને, પ્રયોગના પરિણામ બનાવીને અને અનેક પ્રકારના સંશોધન કરીને કહે છે કે “વધારે વજન એ રોગને આમંત્રણ છે.” વધારે […]
અરીઠા ને સંસ્કૃત માં અરિસ્ટક અને પિતફેન તથા અંગ્રેજ માં સોયબેરી કહેવામાં આવે છે . અરીઠા ના ઔષદીય ગુણ બોવ સારા હોય છે. સાબુની જગ્યાએ માથાના વાળ ધોવા માટે ઘણા […]
અંજીર ને અંગ્રેજી માં ફિગ્સ અને સંસ્કૃત માં અંજીર જ કહેવામાં આવે છે . અંજીર ના ઝાડ મધ્યમ કદના હોય છે. તેનાં પાન પહોળા હોય છે. તેની ડાળખીમાં તેમજ પાનમાં […]
અળસી ને સંસ્કૃત મા અતસિ અને નીલપુષ્પા અને અંગ્રેજી માં કોમોન ફ્લેક્સ સીડ કહે છે. અળસી ના છોડ એ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. તેની ડાળખી પાંદડા પાતળા […]
તમને નવાઈ લાગશે કે ખોરાકથી વળી મગજશક્તિ સુધરતી હશે ખરી ? પણ વિજ્ઞાનીઓ એ પ્રયોગોથી સિદ્ધ કરેલ વાત છે. તમારું મગજ પણ પોતાની શક્તિ માટે અને કશા પણ અવરોધો વગર […]