આયુર્વેદિક

ક્યાંક તમારું બાળક પણ આ મહારોગ નો શિકાર તો નથી બની રહ્યું ને? જાણો શું છે તેના લક્ષણો

કુપોષણ એ શરીર માટે લાંબા સમય સુધી જરૂરી સંતુલિત આહારની ગેરહાજરી છે. કુપોષણનું મુખ્ય કારણ યોગ્ય ખોરાક ન મળવો. બાળકોમાં જોવા મળતો આ રોગ જીવલેણ પણ સાબિત થાય છે. અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનો ભોગ પણ થઈ શકે છે. આ રોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. […]

ક્યાંક તમારું બાળક પણ આ મહારોગ નો શિકાર તો નથી બની રહ્યું ને? જાણો શું છે તેના લક્ષણો Read More »

ઠંડીમાં આનું સેવન આપે છે અઢળક ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો- જાણો અહી ક્લિક કરી વિગતે 

કોઈ ઝાડના થડ પર ચીરો મૂકવામાં આવે તો તેમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ સ્રાવ સૂકાઈ જાય તો તે ભૂખરો અને કડક થઈ જાય છે. આ સૂકાઈ ગયેલા સ્રાવને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દવા, ગોળી કે વટી બનાવવામાં પણ ગુંદરનો ઉપયોગ થાય

ઠંડીમાં આનું સેવન આપે છે અઢળક ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો- જાણો અહી ક્લિક કરી વિગતે  Read More »

યૌન સમસ્યાઓ ઉપરાંત કિડની સહિત 10 થી વધુ રોગો માટે રામબાણ છે આ બીજ, અહી ટચ કરીને જાણો તેના વિશે

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની નકારાત્મ ઉર્જાને સકારાત્મક બનાવે છે.ઘણા લોકો તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવા માટે પણ કરે છે. આયુર્વેદિક, પ્રોટીન, ફાઇબર, વિટામીન એ, કે કાર્બોહાઇડ્રેટસ ઓમેગા-3 ફેટી એસિડ અને ખનિજ તત્વોથી

યૌન સમસ્યાઓ ઉપરાંત કિડની સહિત 10 થી વધુ રોગો માટે રામબાણ છે આ બીજ, અહી ટચ કરીને જાણો તેના વિશે Read More »

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે અમૃત સમાન – અહી ટચ કરી જાણો વિશેષ

મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે.  તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા ઋષિમુનિઓ તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા.એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ મળે છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે.

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે અમૃત સમાન – અહી ટચ કરી જાણો વિશેષ Read More »

કોઈ પણ પ્રકાર ના માથાના દુખાવા માટે અમૃત સમાન છે આ ઔષધિ, ફાયદા જાણી ને ચોંકી જશો.

નગોડ ના પાન બાફ-વરાળ લેવાનાં કામમાં બહુ વપરાય છે. માથું, હાથ, પગ, પીઠ, સાંધાનાં દુઃખાવામાં તેનાં પાન બાંધવામાં આવે છે વાયુનાં રોગોમાં નગોડ ઘણી ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે નગોડ સ્વાદમાં તીખી અને કડવી, ગરમ, પચવામાં હળવી, કફ અને વાયુનું શમન કરનાર છે. નગોડ ના પાન માસિક લાવનાર, બળપ્રદ, રસાયન, કેશ અને નેત્રો માટે હિતકારી, આંખોનું

કોઈ પણ પ્રકાર ના માથાના દુખાવા માટે અમૃત સમાન છે આ ઔષધિ, ફાયદા જાણી ને ચોંકી જશો. Read More »

રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર

વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું  હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે. જે

રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર Read More »

શું તમને ખબર છે કમજોર શરીર ને મજબૂત કરવામાટે નો ઈલાજ ? નહિ !! તો અત્યારેજ અહી ક્લિક કરી જાણો

શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે,તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.અંગ્રેજીમાં તેને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે.કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો તેને બટાકાની સાથે જોડે છે,શક્કરીયા ખાવાના ઘણા ફાયદા છે. તે સામાન્ય રીતે શિયાળામાં વધુ ખવાય છે, કારણ કે તેના ફાયદા વધુ હોય છે. શક્કરિયા દેશના લગભગ તમામ ભાગોમાં

શું તમને ખબર છે કમજોર શરીર ને મજબૂત કરવામાટે નો ઈલાજ ? નહિ !! તો અત્યારેજ અહી ક્લિક કરી જાણો Read More »

પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે આ, થાઇરોઇડ અને પેશાબ સંબંધી રોગ પણ કરે છે જળમૂળથી દૂર

શિયાળામાં શિંગોડા ખૂબ જ લોકપ્રિય ખાદ્યપદાર્થ છે. કુરકુરા અને રસીલા શિંગોડા ભારતીય સુપરફૂડ કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના આરોગ્ય વિષયક ફાયદા મળે છે. શિંગોડાને શેકીને, કાચા અથવા ઉકાળીને ખાઈ શકાય છે. જે  શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો પોષક તત્ત્વોથી ભરેલા શિંગોડા ને  રેગ્યુલર ભોજનની અંદર ઉમેરશો તો તેના કારણે કાયમી માટે સ્વસ્થ

પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે આ, થાઇરોઇડ અને પેશાબ સંબંધી રોગ પણ કરે છે જળમૂળથી દૂર Read More »

વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે આ શાકભાજી, જાણો વિગતે તેના ફાયદા

છત્રી જેવા દેખાતા મશરૂમ સ્વભાવે ખુબ ગુણકારી હોય છે. મશરૂમ થોડા મોંઘા હોય છે. પણ સ્વાસ્થ્ય માટે એટલા લાભદાયી પણ હોય છે. તેમાં લાઈસિન નામના એમિનો એસિડ વધારે હોય છે, જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે

વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે આ શાકભાજી, જાણો વિગતે તેના ફાયદા Read More »

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન Read More »

Scroll to Top