આયુર્વેદિક

શું તમને ખબર છે આ અજાણ્યા રોગ વિશે? જાણો તેના કારણો, અને લક્ષણો વિશે..

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે હીસ્ટીરીયા અને વાઈ વિશે લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ હીસ્ટીરીયા અને વાઈ. બંને તદ્દન જુદા જ રોગો છે. અગાઉ જોયા પ્રમાણે હિસ્ટીરીયા તો કોઈપણ રોગનું રૂપ ધારણ કરી શકે છે, જેમાંનો વાઈ પણ એક રોગ છે અને પરિણામે ગેરસમજ ઉભી થાય છે. હિસ્ટીરીયા ના લક્ષણો માં આંશિક […]

શું તમને ખબર છે આ અજાણ્યા રોગ વિશે? જાણો તેના કારણો, અને લક્ષણો વિશે.. Read More »

જાણી લ્યો ફાટેલા હોઠ ને સાજા કરવાના ઘરેલુ ઉપાયો.

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. તેમાંય વળી ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે.

જાણી લ્યો ફાટેલા હોઠ ને સાજા કરવાના ઘરેલુ ઉપાયો. Read More »

ચારોળી ના આ ફાયદા જાણી ને તમે ચોંકી જશો, આટલી બધી ભયંકર સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ, જાણી લો ફટાફટ..

ચારોળી સફેદ અને લાલ રંગમાં જોવા મળે છે. ઉત્તર -ભારતીય પ્રદેશમાં તેના વૃક્ષ વધુ જોવા મળે છે. પાંદડા મોટા તથા મુલાયમ જોવા મળે છે. ફળનો રંગ ભૂરા રંગનો જોવા મળે છે. તેની અંદરથી નીકળતા નાના ગોળાકાર ફળને ચારોળી તરીકે ઓળખવામાં આવે છે. ચારોળી પચવામાં ભારે તથા ગરમ પ્રકૃતિ ધરાવે છે. ચારોળીના દોષ દૂર કરવા માટે

ચારોળી ના આ ફાયદા જાણી ને તમે ચોંકી જશો, આટલી બધી ભયંકર સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ, જાણી લો ફટાફટ.. Read More »

શરદપૂર્ણિમા પર કરો ખડી સાકરનો આ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ, અદભૂત મેડિકલ ફાયદા જરૂર તમે નહી જાણતા હોય..

જો આપણે આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાળવણી માટે એટલું ચોક્કસ કરીએ. કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. શ્રીકૃષ્ણમાં આવા સોળે ગુણ ખીલેલા હતા. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ

શરદપૂર્ણિમા પર કરો ખડી સાકરનો આ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ, અદભૂત મેડિકલ ફાયદા જરૂર તમે નહી જાણતા હોય.. Read More »

ગેસ, ડિપ્રેશન ને કબજિયાત જેવા અનેક રોગો માં અકસીર છે આનું સેવન – જાણો કઈ રીતે કરવો ઉપયોગ

સોપારી નો ઉપયોગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. ઘણા લોકો સોપારીએ ને સ્વાસ્થય માટે હાનીકારક માને છે. પરંતુ તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે. ડાયાબિટીસ વાળા લોકોનું મોં વારંવાર સુકાઈ જતું હોય છે અને ઉપર ચીરા પડી જતા હોય છે . એ લોકોની જ્યારે પણ મોં સુકાઈ જતું હોય છે ત્યારે એક

ગેસ, ડિપ્રેશન ને કબજિયાત જેવા અનેક રોગો માં અકસીર છે આનું સેવન – જાણો કઈ રીતે કરવો ઉપયોગ Read More »

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકારથી ચપટી માં રાહત મેળવવા અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

કેટલાક લોકોને ભોજન બાદ ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે. જો કે ઓડકાર આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જેના કારણે પેટમાં રહેલો વધારાનો ગેસ બહાર નીકળી જાય છે. પરંતુ વારંવાર ઓડકાર આવવાના કારણે વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે. કેટલીક વખત તો ઓડકારના કારણે શરમ અનુભવવી પડે છે. દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકારથી ચપટી માં રાહત મેળવવા અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી Read More »

શરીર ના કચરા ને સાફ કરનાર દરરોજ પીવતા આ પીણાં વિશે તમે ચોક્કસ નહિ જાણતા હોય – જાણવા માટે અહી ક્લિક કરો

આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સવારે કશું ખાધા કે પીધા પહેલાં પીવામાં આવતા પાણીને ઉષ:પાન કહે છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે ત્યારે જ પાણી પીવાતું હોય છે. પરંતુ સવારે ખાલી પેટે તરસ ન લાગી હોવા છતાંપણ પાણી પીવાથી આરોગ્યલાભ થાય છે. ગરમીનાં દિવસોમાં અને ગરમ પ્રદેશમાં રહેતા હોય તેઓ

શરીર ના કચરા ને સાફ કરનાર દરરોજ પીવતા આ પીણાં વિશે તમે ચોક્કસ નહિ જાણતા હોય – જાણવા માટે અહી ક્લિક કરો Read More »

તમે બજાર માંથી લાવેલ મધ ક્યાંક નકલી તો નથી ને!! જાણો અસલી મધ ઓળખવાની રીત

મધ લગભગ દરેક બીમારીનો ઈલાજ છે. તેથી તે એક ઔષધી તરીકે માની શકાય છે. તેથી ભેળસેળ કરવા વાળા વેપારીઓ બજારમાં મધને પૂરું પાડવા માટે મધમાં ભેળસેળ કરે છે. જે  સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. પરંતુ આ શુદ્ધ મધનો ઉપયોગ કરવો ખુબ જ મહત્વપૂર્ણ છે . તેથી શુદ્ધ મધ અને અશુદ્ધ મધને ઓળખવું જરૂરી છે.

તમે બજાર માંથી લાવેલ મધ ક્યાંક નકલી તો નથી ને!! જાણો અસલી મધ ઓળખવાની રીત Read More »

ઠંડી માં ખાઓ મૂળા, લીવર સહિત અનેક પ્રોબ્લેમ્સને જડમૂળથી કરે છે દૂર

શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ સારું હોય છે. મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળા બે જાતના મળે છે. નાના કદના અને મોટા કદના. મોટા કદના મૂળાઓ મારવાડી મૂળા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મૂળા સફેદ રંગ વાળા હોય છે. છતાં પશ્ર્વિમના દેશોમાં લાલ રંગ હોય તેવા કંદના

ઠંડી માં ખાઓ મૂળા, લીવર સહિત અનેક પ્રોબ્લેમ્સને જડમૂળથી કરે છે દૂર Read More »

કોઈ પણ જાતની દવા વગર સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાનો ઘરેલુ ઉપચાર અહી ક્લિક કરી ને જાણો

કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે.  પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે. 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે. આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં

કોઈ પણ જાતની દવા વગર સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાનો ઘરેલુ ઉપચાર અહી ક્લિક કરી ને જાણો Read More »

Scroll to Top