શીઘ્રપતનની સમસ્યા દૂર કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને વધારો આનંદનો સમય, જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. શીઘ્રપતન, નપુંસકતા, સ્વપ્નદોષ, ધાતુ દોષ વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. જેથી આજે અમે પુરૂષોની આ તમામ સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવો પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

શીઘ્રપતનથી આરામ મેળવા માટે તમને અશ્વગંધા ખાવા જોઈએ કારણકે એને ખાવાથી શારીરિક મજબૂતી આવે છે અને નપુંસંકતા પણ દૂર થાય છે. કોઈ કોઈ વ્યક્તિ ને વીર્ય નું પ્રમાણ ઓછું નીકળવાની સમસ્યા હોય છે જોકે આ અમુક હદ સુધી નપુંશક્તા ની નિશાની છે પરંતુ જો આ સમસ્યા ને દૂર કરવું હ્યોય તો આજે જ લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો ઉપયોગ શરૂ કરી દેવું જોઈએ નપુંશક્તા દૂર કરવા લીલી ડુંગરી (સફેદ ડુંગરી) સાથે મધ લેવા થી પણ ખુબ જ ફાયદેકારક છે નપુંશક્તા દૂર કરવા માટે લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો રસ, આદુ નો રસ, મધ તથા ઘી નો મિશ્રણ 21 દિવસ સુધી સવાર અને સાંજ પીવા થી ફાયદો થાશે

દરરોજ સવારે ભૂખ્યાં પેટે એક ચમચી મધમાં એક ચમચી હળદર ભેળવીને તેનું સેવન કરો. એક મહિના સુધી જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સંભોગ કરવાની ક્ષમતામાં દસ ગણો વધારો થશે અને શીઘ્ર-પતનની સમસ્યા પણ દૂર થશે. કેળાના સેવન કરવાથી પુરૂષોમાં સ્પર્મની સંખ્યા વધે છે કારણકે એમાં ખાસ પ્રકારના એંજાઈમ હોય છે જે સે-ક્સ ડ્રાઈવ વધારે છે.

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સે-ક્સ શક્તિને ઝડપથી વધારે છે.

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું, તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સે-ક્સ ન કરવું. આ સે-ક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંધ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌ-ન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસક-તાની સમસ્યાથી બચી જશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top