Site icon Ayurvedam

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ૭ દિવસ ખાવાથી તમને ૮માં દિવસે થશે આ રોગ દુર..

મિત્રો આપની આજુબાજુ ઘણા બધા ફળ-ફૂલ મળી આવે છે જેના સેવન થી શરીર માં રહેલા ઘણા રોગો ને દૂર કરી શકાઈ છે. આજે અમે વાત કરવાના છીએ દુનિયાનું  સૌથી તાકાતવર ફળ વિશે. આ ફળ ચેરી છે જે ખુબ જ તાકાતવર માનવામાં આવે છે. તે લાલ, પીળા અને કાળા રંગ માં મળી આવે છે. તેમાં એંથોસાયનિન નામનું તત્વ હોય છે.

જે શરીરમાં જલન અને દર્દ ને ઓછું કરે છે. ચેરીમાં આયરન, પોટેશિયમ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, બીટા કેરોટીન, ફોસ્ફરસ, મેગેજીન, થાયમીન અને રાઇબોફ્લેવિન જેવા પોષક તત્વો ઉપસ્થિત હોય છે. તો ચાલો તેના ફાયદાઓ પણ જાણી લ્યો.

આ ફળ ચેરીમાં એંથોસાયનિન રહેલ હોવાંના કારણે તે ગઠિયાના રોગમાં ઘણો ફાયદો આપે છે. ગઠિયા રોગથી ગ્રસિત વ્યક્તિ એ દિવસમાં ૧૦ ચેરીનું સેવન કરવું જોઈએ. અમુક જ દિવસમાં આ રોગ જડ માંથી દૂર થઇ જાશે.

ચેરી ના અંદર ફાઈબર મળે છે અને ફાઈબર ખાવાથી પેટ માં કબજિયાત ની સમસ્યા નથી થતી. તેના સિવાય આ ફળ ની અંદર હાજર એસીડ, એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોઈડ પાચન તંત્ર ને બરાબર રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. તેથી જે લોકો ને પેટ સંબંધિત સમસ્યા રહે છે તે આ ફળ નું સેવન કર્યા કરે. દરરોજ પાંચ થી આઠ ચેરી ખાવાથી તમને પેટ ની ઘણી બધી બીમારીઓ થી છુટકારો મળી જશે.

ચેરી ને ખાવાથી આંખો ને લાભ મળે છે અને આંખો થી જોડાયેલ ઘણી સમસ્યાઓ થી છુટકારો મળી જાય છે. જે લોકો ની આંખો સુકાય છે અથવા પછી જેમની આંખો ની રોશની ઓછી છે તે આ ફળ નું સેવન જરૂરી કર્યા કરે. આ ફળ ની અંદર ભરપુર માત્રા માં વિટામીન એ મળે છે, જે આંખો માટે લાભકારી હોય છે.

ચેરીની અંદર એન્ટીઓક્સીડેન્ટ પણ શામેલ છે જેના લીધે રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. આ ફળનું સેવન કરવાથી કેન્સર જેવા રોગ દૂર થઇ જાય છે. ચેરીમાં ફિનાનીક એસિડ અને ફ્લેવોનોઇડ પણ મળી આવે છે. જે મનુષ્યના શરીરમાં સ્થિર કેન્સરને વધતા રોકે છે.

આજે ઘણા લોકો માં હૃદય રોગની બીમારી જોવા મળે છે તો તેને દૂર કરવા માટે ચેરીનુ સેવન ચોક્કસ કરવું જોઈએ. ચેરીમાં પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, લોહતત્વ જેવા પોષક તત્વો મળી આવે છે. તેના સિવાય તેમાં બીટા કૈરોટિન પણ ઉપસ્થિત હોય છે, જે હૃદય રોગને જડ માંથી દૂર કરી નાખે છે. તેના સિવાય આ ફળ રક્તચાપ ને નિયંત્રણ કરવામાં પણ સહાયક હોય છે.

ચેરીઓ પોટેશિયમમાં ખૂબ ઊંચી હોય છે, જે હૃદય દર, બ્લડ પ્રેશરને નિયમન કરવામાં મદદ કરે છે અને હાયપર ટેન્શનનું જોખમ ઘટાડે છે. તેઓ બ્લડ પ્રેશર મુદ્દાઓથી પીડાતા લોકો માટે ઉપયોગી છે. રોજિંદા વાટકોનો ઉપયોગ કરો અને તમે ટૂંક સમયમાં ફાયદા જોઈ શકશો.

ચેરી ને ખાવાથી યાદદાસ્ત બરાબર બની રહે છે, જે લોકો આ ફળ નું સેવન નિયમિત રૂપ થી કરે છે, તેમને તણાવ પણ નથી હોતો. વડીલ લોકો જો ચેરી ને ખાવામાં આવે તો તેમની સ્મૃતિ ક્ષમતા સારી બની રહે છે અને તેમને વસ્તુઓ યાદ રહે છે. ચેરી ને ખાવાથી ત્વચા યંગ બની રહે છે. આ ફળ ના અંદર મળવા વાળા વિટામીન એ, બી, સી, ઈ અને એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા ના એજિંગ થવાની પ્રક્રિયા ને ધીમી કરી દે છે અને એવું થવાથી તમારી ત્વચા જવાન બની રહે છે.

Exit mobile version