Site icon Ayurvedam

કિડની, લીવર, હદય, બીપી જેવા 50થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર બનાવો આ ચૂર્ણ અને દરરોજ કરો તેનું સેવન, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

હમેશા શક્તિ અને જુસ્સા થી ભરપુર રહેવું હોય તો બસ જરૂર છે ફક્ત તેના ભરપુર ઉપયોગ ની જેને સરગવો, મુનગા ના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષીણ એશિયા નો એક જાદુઈ છોડ છે. તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલી માં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે. તે એન્ટીઓક્સાઈડ થી ભરપુર છે.

જે લોકો એન્ટીઓક્સાઈડ ને માટે વાઇન પીવે છે. તો વાઇન થી અનેક ગણું વધારે એન્ટીઓક્સાઈડ સરગવા માં અનાર માં કે આવી ઢગલાબંધ પરંપરાગત વસ્તુઓ છે. જેમાંથી મળી જાય છે, એટલા માટે ખોટા પ્રચારથી બચો.

સરગવાને  દરેક પ્રકારે સેવન કરી શકાય છે. જયારે સીઝન માં તેમાં સિંગ આવે છે તો તેનું શાક બનાવી કે દાળ માં નાખી ખાવ, અને જયારે તેની સીઝન નથી હોતી ત્યારે તમે તેના પડદાને સુકવીને તેની એક ચમચી રોજ સવાર સાંજ ખાવ. કે તાજા પાંદડાની ચા બનાવીને પીઓ. અને તેની છાલની રાબ બનાવી ને પીઓ.

ચૂર્ણ બનાવવાની રીત :

જો હમેશા શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહે છે. તો  સરગવા ના પાંદડા , જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. રોજ સવારે સાંજે એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી મારી લઇ લો, આ ચુર્ણ કોઈ પણ મલ્ટીવિટામીન કેપ્સ્યુલ થી ખુબ જ સારી છે.

આ છોડની પાતળી છાલ અને સીંગો માં ખુબ જ મિનરલ્સ છે. અને વિટામિન્સ હોય છે અને તેનો ૧ નાનો કપ ૧૫૭ % આરડીએ વિટામીન સી આપે છે. જે જગ્યાએ આ છોડ ન મળે ત્યાં તેના પાંદડા અને ફૂલ ને સુકવીને તેનું છુર્ણ કામમાં લેવું જોઈએ.

જો લીવર ખરાબ થઇ ગયું છે તો તે તેને સુધારે છે, તે લીવર ના સોજા ને ઓછો કરે છે. જેનાથી લીવર સારું કામ કરવ લાગે છે. જો કોઈને ઘુટણ બદલવા માટે ડોક્ટરે કહી દીધું છે. તો પણ આનો પ્રયોગ કરીને જુઓ,આમાં કેલ્શિયમ અને આયરન વધુ પ્રમાણમાં મળી રહે છે.  જેના સેવન થી હાડકા મજબુત થાય છે, અને હાડકાનો ઘસારો અટકે છે.

આ છોડમાં ખુબ જ વધુ એન્ટીઓક્સિડન્ટ છે. તે કેન્સરના સેલ્સ ને વધતા રોકે છે, તેમાં વિટામીન સી અને બીટા કેરોટિન  હોય છે. તેની સાથે તેમાં ક્લોરોજેનિક ઍસિડ અને ક્યૂરેસટીન પણ છે . જે સેલ્સ માટે રક્ષાત્મક કવચ નું નિર્માણ કરે છે. સરાગવા ના ઝાડ નો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાનો દુખાવામાં રાહત મળે છે.

સર્દી ખાંસી,ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા ઉપર સરગવા નો ચૂર્ણ નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. તેને માટે તેના પાંદડા, ફૂલ કે ફળ નો ઉપયોગ કરો. સરગવા નું ચૂર્ણ પાચનતંત્ર ને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. તેના ફળમાં રહેલ ફાઈબર્સ કબજિયાત ની તકલીફ નહી થવા દે.

સરગવા નું નિયમિત સેવન બ્લડ પ્રેશર ને નિયમિત કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટોલ ને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવવા જ નહી દે.

સરાગવા ના સૂપ નો નિયમિત સેવન થી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે. સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે સરખા પ્રમાણ માં ફાયદાકારક છે. અસ્થમા ની ફરિયાદ થવા પર પણ સરગાવા નું સૂપ પીવું ખુબ જ ફાયદાકારક થાય છે.

સરગવા નું ચૂર્ણ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરીને પણ મદદ કરે છે. લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નીખાર આવે છે. ચહેરા ઉપર ડાઘ ધબ્બા,ખીલ, માં રાહત થશે. જો  ડાયાબીટીસ છે તો આ માટે  સરગવાનું ચૂર્ણ ખુબ જ કામનું છે, તેના પડદા ને છાયામાં રાખી સુકવી ને ૧ ચમચી દિવસ માં બે વખત ભોજન ની  અડધી કલાક પહેલા સેવન કરો. તેમાં આરામ મળશે.

આમાં વિટામીન એ,ડી અને કેલ્શિયમ ભરપુર માત્ર માં હોય છે, કીડની ના રોગીઓ ને ડાયેટ ની મર્યાદા હોય છે, તેવામાં તેમણે જરૂરી પોષક તત્વો ની ઉણપ થઇ જાય છે, એવામાં સરગવો તેમના માટે ખુબ જ ફાયદાકારક ડાયટ છે. અને કીડની ની ના  ઇલેક્ટરોલાઇટ ને બેલેન્સ કરવાનું કામ છે.  તેમાં તે ખુબ સારી રીતે કામ કરે છે.

જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફોરસ વધી જાય છે જેનાથી શરીર નું કેલ્શિયમ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાના ઘણા બધા રોગ થઇ શેક છે,તેવામાં આવા રોગી જેને કીડની ની કોઈ તકલીફ છે, તો સરગવાનું  સેવન જરૂર કરવું જોઈએ.

તેના ૧૧ પાંદડા ની ચા બનાવીને તેમાં અડધું લીંબુ નીચોવીને પીઓ, તેનાથી મોટાપો પણ ઓછો થઇ જશે. તેમાં વિટામીન ભરપુર હોવા ને લીધે તે વધતી ઉંમર ને રોકે છે. તે આંખો ની રોશની વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે. અને રોગોનો સામનો કરવામાં ખુબ જ અગત્યની કામગીરી નિભાવે છે.

Exit mobile version