માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, મોંઘી દવા કરતા પણ વધુ કરશે અસર, ફાયદા જાણીને તમે પણ થઇ જશો હેરાન

ઘણા લોકોને તમે બન્ને હાથના નાખો ઘસતા જોયા હશે, પરંતુ કદાચ ઓછા લોકો તેની સાથે સંકળાયેલા ફાયદાઓ વિશે જાણતા હશે. વાસ્તવમાં આ વિષય પર ઘણા યોગ ગુરુઓએ પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રથા વાળ પર તેની અસર દર્શાવે છે કારણ કે નખની નીચેની નસો ખોપરી ઉપરની ચામડી સાથે જોડાયેલી હોય છે અને નિયમિત નખ ઘસવાથી […]

માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, મોંઘી દવા કરતા પણ વધુ કરશે અસર, ફાયદા જાણીને તમે પણ થઇ જશો હેરાન Read More »

મફતમાં હાથ-પગના દુખાવા અને સોજાથી છુટકારાનો બેસ્ટ દેશી અને 100% અસચોટ ઈલાજ, નહિ પડે કોઈ દવાની જરૂર

રમતો રમતા ખેલાડીઓમાં કોણીના દુખાવાની સમસ્યા ખુબ જ સામાન્ય છે. આ સમસ્યા હાથના સ્નાયુઓના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. હોય ત્યારે કોણીમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. સચિન તેંડુલકર પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કોણીનો દુખાવોમાં કોણીની આસપાસના વિસ્તારમાં સ્નાયુમાં ઈજા થાય છે. તબીબી પરિભાષામાં આ સમસ્યાને ‘લેટરલ એપિકોન્ડિલાઇટિસ’ અથવા ‘મેડિકલ એપિકોન્ડિલાઇટિસ’

મફતમાં હાથ-પગના દુખાવા અને સોજાથી છુટકારાનો બેસ્ટ દેશી અને 100% અસચોટ ઈલાજ, નહિ પડે કોઈ દવાની જરૂર Read More »

99% લોકો નથી જાણતા આ સામાન્ય લગતી વસ્તુના આટલા બધા ફાયદા, વગર દવાએ ડાયાબિટીસ, ચામડીના રોગ અને દુખાવા 100% ગાયબ

જો તમને ભૂખ ન લાગે, તો કડવાળાનું સેવન તેના માટે ફાયદાકારક સાબિત થશે, હકીકતમાં, ભૂખ ન હોવાને કારણે, શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી, જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કડવીં વઘારાનો રસ પીવાથી અથવા કડવી શાકભાજી ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જે ભૂખ વધારે છે. દરરોજ કડવોનો રસ અને એક

99% લોકો નથી જાણતા આ સામાન્ય લગતી વસ્તુના આટલા બધા ફાયદા, વગર દવાએ ડાયાબિટીસ, ચામડીના રોગ અને દુખાવા 100% ગાયબ Read More »

મોંઘા સ્પ્રેને બંધ કરી આજે જ અપનાવો આ નેચરલ ઉપાય, માખી-મચ્છર, વંદા અને ગરોળી ઘરની નજીક પણ નહિ આવે

હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ

મોંઘા સ્પ્રેને બંધ કરી આજે જ અપનાવો આ નેચરલ ઉપાય, માખી-મચ્છર, વંદા અને ગરોળી ઘરની નજીક પણ નહિ આવે Read More »

નાના-મોટા દરેક રોજ સવારે ખાલી પેટ કરી લ્યો આનું સેવન, જિંદગીભર અશક્તિ નબળાઈ ગાયબ થઇ રહેશો સ્વસ્થ

મોટાભાગની મહિલાઓના દિવસની શરૂઆત ઉતાવળ ભર્યા કામથી થતી હોય છે જેમાં તેને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાનો સમય મળતો નથી અને સાંજ પડે ત્યાં સૌ થાકીને અશક્ત થઇ જાય છે, પરંતુ આજે અમે મહિલાઓને ઉપયોગી એવી માહિતી લઈને આવ્યા છીએ જેનાથી તેઓ કામ પણ સ્ફૂર્તિથી કરી શકેશે અને સાંજ સુધી થાક પણ નહિ લાગે. થાક ન

નાના-મોટા દરેક રોજ સવારે ખાલી પેટ કરી લ્યો આનું સેવન, જિંદગીભર અશક્તિ નબળાઈ ગાયબ થઇ રહેશો સ્વસ્થ Read More »

હવે નહિ પડે ગોઠણ બદલાવવાની જરૂર, વગર ખર્ચે માત્ર થોડા દિવસમાં ગોઠણના અને પગના દુખાવાથી છુટકારો

ઘૂંટણના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાના લોકો પણ પરેશાન છે. આ દર્દથી રાહત મેળવવા માટે આયુર્વેદના ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં ઘૂંટણનો દુખાવો વધુ વધે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા તમે ઘરેલું ઉપચાર અપનાવીને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો.ઘૂંટણના દુખાવાની બીમારીને આર્થરાઇટિસ

હવે નહિ પડે ગોઠણ બદલાવવાની જરૂર, વગર ખર્ચે માત્ર થોડા દિવસમાં ગોઠણના અને પગના દુખાવાથી છુટકારો Read More »

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, હાડકાના દુખાવા-નબળાઈ અને માથાના દુખાવાથી જીવનભર છુટકારો

નુકસાન પામેલા ફેફસાં ને ફરી પાછા સ્વસ્થ કરવા હોય તો આજથી જ ગોળ ખાવાનો શરું કરી દો. ૬૦+ વાળા મિત્રોને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી ખાતા હતા. રોંઢે કે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા. રાત્ર જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ જરૂર ખાવાનું શરુ કરી દો.

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, હાડકાના દુખાવા-નબળાઈ અને માથાના દુખાવાથી જીવનભર છુટકારો Read More »

દરરોજ થતી એસિડિટી-ગેસથી હવે કાયમી છુટકારો, દવા કરતા પણ જલ્દી અને વધુ કરશે અસર

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી

દરરોજ થતી એસિડિટી-ગેસથી હવે કાયમી છુટકારો, દવા કરતા પણ જલ્દી અને વધુ કરશે અસર Read More »

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ, લોહી વધારી, બીપી, કબજિયાતને રાખશે જીવો ત્યાં સુધી દૂર

જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ લોકોએ ખોરાકનો વપરાશ ઓછો કર્યો છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. કેટલીક શાકભાજી એવી પણ છે જે તમને બધા રોગોથી દૂર રાખે છે અને તમને તંદુરસ્ત પણ રાખે છે. એવી જ એક શાકભાજી છે કાંટોલા. તેને વિશ્વની સૌથી તંદુરસ્ત શાકભાજી કહેવામાં આવે છે.

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ, લોહી વધારી, બીપી, કબજિયાતને રાખશે જીવો ત્યાં સુધી દૂર Read More »

અત્યારે જ જાણી લ્યો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હિમોગ્લોબિનનું લેવલ કેટલું હોવું જોઈએ અને તેને નોર્મલ કરવાનો બેસ્ટ ઈલાજ

આજકાલની જીવનશૈલીને કારણે અવનવા રોગો થઇ રહ્યાં છે તેથી લોકોને રોગ પ્રત્યે સાવધાન રહેવું અને તેના માટે તકેદારી રાખવી ખુબ જરૂરી છે. કેટલીક એવી બાબતો છે જે દરેકને ખ્યાલ હોવો જોઈએ જેમકે નોર્મલ અને સ્વસ્થ માણસોને તાપમાન, કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ કેટલું હોવું જોઈયે. તો આજે અમે તમારા માટે એ જ બેઝિક માહિતી લઈને આવ્યા

અત્યારે જ જાણી લ્યો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હિમોગ્લોબિનનું લેવલ કેટલું હોવું જોઈએ અને તેને નોર્મલ કરવાનો બેસ્ટ ઈલાજ Read More »

Scroll to Top