મોંઘી દવા અને ઓપરેશન છતાં ન મટતો કમરનો દુખાવો અને કબજિયાતને માત્ર 1 દિવસમાં ગાયબ કરી દેશે આ આયુર્વેદિક ઔષધિ, જીવો ત્યાં સુધી નહીં થાય કમર નો દુખાવો

ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાંસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા […]

મોંઘી દવા અને ઓપરેશન છતાં ન મટતો કમરનો દુખાવો અને કબજિયાતને માત્ર 1 દિવસમાં ગાયબ કરી દેશે આ આયુર્વેદિક ઔષધિ, જીવો ત્યાં સુધી નહીં થાય કમર નો દુખાવો Read More »

મળી ગયો મોંઘી દવા કરતાં વધુ અસરકારક પેશાબ ન આવવો, પેશાબની બળતરા અને રસીને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, ફરી ક્યારે નહીં થાય આ પ્રોબ્લેમ

ઘણી વખત થાય છે કે પેશાબ પેશાબની થેલી અથવા મૂત્રાશયમાં જમા થાય છે અને પછી પેશાબ ડ્રોપ-બાય-ડ્રોપ અથવા તૂટક તૂટક આવવા લાગે છે. જેના કારણે મૂત્રાશયમાં તીવ્ર પીડા અને બળતરા થવાની સમસ્યા છે. તૂટક તૂટક પેશાબ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, પેશાબની થેલી અથવા મૂત્રાશયમાં ચેપ, કિડનીની સમસ્યા, પેશાબમાં ચેપ, કિડનીમાં પથરી.

મળી ગયો મોંઘી દવા કરતાં વધુ અસરકારક પેશાબ ન આવવો, પેશાબની બળતરા અને રસીને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, ફરી ક્યારે નહીં થાય આ પ્રોબ્લેમ Read More »

મફતમાં દવા કરતાં 10ગણું શક્તિશાળી આ પાનના શેકથી શરદી-ખાંસી, સોજા અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં થાય ગોઠણ ના દુખાવા

આંકડો એક ઔષધિય વનસ્પતિ છે. તેને મદાર પણ કહેવામાં આવે છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો. ગરમીની સિઝનમાં આંકડાનો છોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આંકડાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ્સ જેવા રોગોના ઉપચારમાં

મફતમાં દવા કરતાં 10ગણું શક્તિશાળી આ પાનના શેકથી શરદી-ખાંસી, સોજા અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ, ફરી ક્યારે પણ નહીં થાય ગોઠણ ના દુખાવા Read More »

માત્ર 1 જ કલાકમાં વગર દવાએ શરદી, ઉધરસ, તાવ-કળતર થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આ દેશી ઈલાજ

અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે. જો આયુર્વેદિક

માત્ર 1 જ કલાકમાં વગર દવાએ શરદી, ઉધરસ, તાવ-કળતર થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આ દેશી ઈલાજ Read More »

બદામ કરતાં પણ વધારે ગુણકારી છે આનું સેવન, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને એસિડિટી તો જીવો ત્યાં સુધી નહીં થાય ફરી

આખી રાત ચણા પલાળીને સવારે ખાવાથી તે શરીર માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. એમાં મળી આવતા પૌષ્ટિક તત્વોની તુલના પલાળેલી બદામ કરતાં પણ વધારે હોય છે. પલાળેલા ચણામાં વિટામીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ વગેરે તત્વો ભારે પ્રમાણમાં મળી આવે છે.  એનું નિયમિત રૂપથી સેવન કરવાથી શરીર ને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો

બદામ કરતાં પણ વધારે ગુણકારી છે આનું સેવન, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને એસિડિટી તો જીવો ત્યાં સુધી નહીં થાય ફરી Read More »

100% લોકો નથી જાણતા ગાય માતાનું માખણ કરી દે છે 100થી વધુ રોગો કજડમૂળથી ગાયબ, જાણી લ્યો તમારા દરેક રોગનો ઈલાજ છે આમાં

માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે.

100% લોકો નથી જાણતા ગાય માતાનું માખણ કરી દે છે 100થી વધુ રોગો કજડમૂળથી ગાયબ, જાણી લ્યો તમારા દરેક રોગનો ઈલાજ છે આમાં Read More »

માત્ર 2 કલાકમાં બેસી ગયેલો અવાજ, કફ અને ગળાના ઇન્ફેકશન થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આનું સેવન

ખાસ કરીને ગળામાં દુખાવાનું જે મુખ્ય કારણ છે એ છે ઇન્ફેક્શન. બહારથી કોઈ પણ પ્રકારના કીટાણુઓ પછી એ વાઇરસ હોય, બૅક્ટેરિયા હોય કે ફૂગ, ગળા પર અટૅક કરે ત્યારે ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે અને એ ઇન્ફેક્શનને કારણે ગળું દુખતું હોય છે.  લાંબા સમય સુધી ગળામાં દુખાવો થવો ઘણી તકલીફ આપે છે. આ સાથે જ

માત્ર 2 કલાકમાં બેસી ગયેલો અવાજ, કફ અને ગળાના ઇન્ફેકશન થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આનું સેવન Read More »

આ સામન્ય લાગતી વસ્તુ માનસિક તણાવ અને પેટની ચરબીને કરી દેશે બરફ જેમ ગાયબ, વજન ઘટાડવા માંગતા લોકો ખાસ વાંચે

આયુર્વેદમાં ને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે. આ ઉપરાંત છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે તેને ફાયદાકારક ગણવામાં આવે છે. આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે. સંચળને રેગ્યુલર ‘મીઠા’ની જગ્યાએ વાપરવામાં આવે છે. તો

આ સામન્ય લાગતી વસ્તુ માનસિક તણાવ અને પેટની ચરબીને કરી દેશે બરફ જેમ ગાયબ, વજન ઘટાડવા માંગતા લોકો ખાસ વાંચે Read More »

100% તમે નહિ જાણતા હોય આ શાકભાજી વિશે, પેટ અને લોહી શુદ્ધ કરી દુખાવામાં તો છે મોંઘી દવા કરતાં વધુ અસરકારક

ટીંડા એક શાકાહારી શાકભાજી છે જે પોષણથી ભરેલી હોય છે. ટીંડા પચવામાં સરળ છે. ટીંડામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, ફાઇબર, કેરોટીનોઇડ, વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે, તેનો છોડ જમીન પર ફેલાય છે. ટીંડાના ફૂલો નાના, પીળા, વ્યાસમાં 3 સે.મી. ના હોય છે. ટીંડા ના ફળ ઇંડા આકારના, વ્યાસના

100% તમે નહિ જાણતા હોય આ શાકભાજી વિશે, પેટ અને લોહી શુદ્ધ કરી દુખાવામાં તો છે મોંઘી દવા કરતાં વધુ અસરકારક Read More »

100% તમે નહીં જાણતા હોય આના ચમત્કારી ફાયદા, નબળાઈ, એસિડિટી અને કોલેસ્ટ્રોલ તો જીવો ત્યાં સુધી નહીં આવવા દે નજીક..

કાબૂલી ચણા પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. કાબુલી ચણા ના એક કપમાં લગભગ 15 ગ્રામ પ્રોટીન હોય છે. શરીરના લગભગ તમામ કાર્યો માટે આ પ્રોટીન મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ અવયવો, સ્નાયુઓ અને પેશીઓના આરોગ્યને સુધારીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરે છે. કાબૂલી ચણામાં  ઘણા મહત્વપૂર્ણ ખનીજ જોવા મળે છે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર અને જસતનો સમાવેશ

100% તમે નહીં જાણતા હોય આના ચમત્કારી ફાયદા, નબળાઈ, એસિડિટી અને કોલેસ્ટ્રોલ તો જીવો ત્યાં સુધી નહીં આવવા દે નજીક.. Read More »

Scroll to Top