મળી ગયો માત્ર 1 દિવસમાં આંચકી, તાવ, નાક-કાન અને ગળાના ઇન્ફેકશન જડમૂળથી ગાયબ,મોંઘી દવાની પણ નહીં પડે જરૂર

આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવા દ્રવ્ય બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધી, મંદાગ્ની, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધીના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવા રોગો ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતીવાળા માટે એટલે જ ગાયના ઘીનું સેવન અત્યંત જરુરી છે. ઘી મનુષ્યની જ્ઞાનશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે […]

મળી ગયો માત્ર 1 દિવસમાં આંચકી, તાવ, નાક-કાન અને ગળાના ઇન્ફેકશન જડમૂળથી ગાયબ,મોંઘી દવાની પણ નહીં પડે જરૂર Read More »

માત્ર 2 રૂપિયામાં તાવ, ગળાના દુખાવા, ખાંસી જેવ 50 થી વધુ રોગ જડમૂળથી ગાયબ, દવા કરતાં જલ્દી મળશે પરિણામ

ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો

માત્ર 2 રૂપિયામાં તાવ, ગળાના દુખાવા, ખાંસી જેવ 50 થી વધુ રોગ જડમૂળથી ગાયબ, દવા કરતાં જલ્દી મળશે પરિણામ Read More »

સંતાનપ્રાપ્તિ, પુરુષોની દરેક સમસ્યા અને શારીરિક સમસ્યાનો એકમાત્ર ઈલાજ છે આ ચમત્કારી ઔષધિ, ટેસ્ટટયૂબ બેબી કરતાં પણ છે વધુ અસરકારક

શિવલિંગી બીજ બ્રાયોનીયા લેસિનોસાતરીકે પણ ઓળખાય છે. શિવલિંગી પ્લાન્ટમાં પીળા ફૂલો અને ગોળાકાર બીજ છે જે બરાબર શિવલિંગ જેવા લાગે છે જે હિન્દુ દેવ શિવનું પ્રતિક છે. આ છોડને શિવલિંગિ નામ પણ આપવામાં આવ્યું છે કારણ કે તેના બીજ દેખાવમાં શિવલિંગ જેવા છે. ભારતીય લોકસાહિત્ય અનુસાર, ઘણી પ્રજાતિની સ્ત્રીઓ કસુવાવડ ટાળવા અને કલ્પના કરવા માટે

સંતાનપ્રાપ્તિ, પુરુષોની દરેક સમસ્યા અને શારીરિક સમસ્યાનો એકમાત્ર ઈલાજ છે આ ચમત્કારી ઔષધિ, ટેસ્ટટયૂબ બેબી કરતાં પણ છે વધુ અસરકારક Read More »

મળી ગયો માત્ર 5 મિનિટમાં બંધ નાકને ખોલી, બીપી કોંટ્રોલ કરવાનો ઘરેલુ ઈલાજ, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા

તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના માંજર એ પણ એટલા જ લાભદાયક હોય છે. તુલસીના માંજરમાં મુખ્યત્વે પ્રોટીન, વિટામીન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તુલસીના માંજરની તાસીર ઠંડી હોય છે. તુલસીના માંજરનું  સેવન કરવાથી જાતીય રોગ, ટેન્શન, ડિપ્રેશન, માઈગ્રેઇન અને મગજમાં

મળી ગયો માત્ર 5 મિનિટમાં બંધ નાકને ખોલી, બીપી કોંટ્રોલ કરવાનો ઘરેલુ ઈલાજ, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા Read More »

માત્ર 10 દિવસ કરી લ્યો આ શક્તિશાળી પાણી નું સેવન, જીવો ત્યાં સુધી નહીં થાય કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધા ના દુખાવા

ભારતના ગામડામાં જવના રોટલા ખવાય છે પરંતુ ભાગદોડ ભરી જીંદગીમાં શહેરી લોકો હેલ્ધી ખોરાકને બદલે જંકફૂડ તરફ વળી ગયા છે. ત્યારે થોડા સમયમાં પણ તમે તંદુરસ્ત રહી શકો તે માટે જવનું પાણી ખુબ લાભદાયી છે. જવના પાણીમાં અઢળક ફાયદા રહેલા છે જેના સેવનથી તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો છો. જવમાં લેક્ટિક એસિડ સેલિસિલિક એસિડ ફોસ્ફોરિક

માત્ર 10 દિવસ કરી લ્યો આ શક્તિશાળી પાણી નું સેવન, જીવો ત્યાં સુધી નહીં થાય કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધા ના દુખાવા Read More »

મળી ગયો માત્ર માત્ર 5 મિનિટમાં અસહ્ય માથાનો દુખાવો અને આધાશીશીને જડમૂળથી ગાયબ કરવાનો ઘરેલુ ઈલાજ, જીવનભર માથાના દુખાવા માંથી છુટકારો

દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવાનો સામનો કરવો પડે છે. માથામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે મુખ્યત્વે માઈગ્રેન (આધાશીશી),  TTH (ટેન્શન ટાઈપ હેડએક), કલ્સટર હેડએકનો સમાવેશ થાય છે. અન્ય કારણોમાં મગજનો તાવ, ટીબી કે ગાંઠ (ટ્યુમર) પણ ઘણીવાર માથાના દુઃખાવાનું કારણ બનતા હોય છે. અલબત્ત, એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં

મળી ગયો માત્ર માત્ર 5 મિનિટમાં અસહ્ય માથાનો દુખાવો અને આધાશીશીને જડમૂળથી ગાયબ કરવાનો ઘરેલુ ઈલાજ, જીવનભર માથાના દુખાવા માંથી છુટકારો Read More »

મળી ગયો વગર ઓપેરેશન અને ખર્ચે ત્રાંસી આંખને સરખી કરવાનો દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આંખના રોગ

આજકાલ ઘણાં બાળકોની આંખો ત્રાંસી જોવા મળતી હોય છે. ત્રાંસી આંખની તકલીફ એક રીતે જોઇ તો વ્યક્તિની પર્સનાલિટી સાથે સંકળાયેલી હોય છે. અનેક લોકોની વચમાં ત્રાંસી આંખવાળા ઘણીવાર લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. ઘણાની આંખ સાવ ત્રાંસી હોય છે, તો ઘણાની આંખ જરા ત્રાંસી દેખાતી હોય છે. આવા લોકોને મલાખી આંખવાળા કહે છે. મલાખી આંખ ખાસ

મળી ગયો વગર ઓપેરેશન અને ખર્ચે ત્રાંસી આંખને સરખી કરવાનો દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આંખના રોગ Read More »

આ આયુર્વેદનું મહાઔષધ છે દવા કરતાં છે 100 ગણું શક્તિશાળી, જાણી લ્યો તમારા દરેક રોગનો ઈલાજ

મધ હંમેશાં રસોઈનું ખૂબ લોકપ્રિય અંગ રહ્યું છે તેટલું જ ઘણી સદીઓથી મહત્વપૂર્ણ તબીબી ઉપાય છે. આયુર્વેદમાં મધના ઘણા ફાયદા છે. મધ ના સેવન થી મનુષ્ય નીરોગી, બળવાન બને છે. મધ એ એક માત્ર ઔષધ જ નથી, પણ દૂધ ની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પદાર્થ પણ છે. મધની અંદર વિટામિન એ,વિટામિન બી

આ આયુર્વેદનું મહાઔષધ છે દવા કરતાં છે 100 ગણું શક્તિશાળી, જાણી લ્યો તમારા દરેક રોગનો ઈલાજ Read More »

મોંઘી દવા કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે આ ઔષધ, પેરેલીસીસ, ડાયાબિટિસ અને દરેક દુખાવાનો થઈ જશે ગાયબ

શિલાજીત એ એક પથ્થર માંથી ઝરતો રસ છે. ખાસ કરીને પથ્થરના પહાડો પર થાય છે. પર્વતોના છિદ્રમાંથી એ ટપકી ટપકીને બંધાઈ જાય છે. એની ઘણી જાતો થાય છે. નેપાળમાં એક જાતની માટી ઉત્પન થાય છે. એ દેખાવે ઘેરા લાલ રંગ જેવી હોય છે પણ એ પર્વત માંથી ઝરેલો રસ છે. એ સહેલાઈથી બળીને રાખ થઈ

મોંઘી દવા કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે આ ઔષધ, પેરેલીસીસ, ડાયાબિટિસ અને દરેક દુખાવાનો થઈ જશે ગાયબ Read More »

માત્ર 10 જ મિનિટમાં એસિડિટી અને ગેસની બળતરાને ગાયબ કરવાનો દેશી ઈલાજ, ફરી ક્યારે પણ નહીં થાય આ સમસ્યા

ઘણી વખત તીખો તમતમતો ખોરાક ખાવાથી આપણને એસીડીટી અને ગેસની સમસ્યા થઇ જતી હોય છે. પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા સર્જાય જ છે, અને મોટે ભાગે તેનું કારણ તીખો ખોરાક હોય છે. આજે તમે તમને એસિડિટી દૂર કરવાના ઉપચારો વિશે

માત્ર 10 જ મિનિટમાં એસિડિટી અને ગેસની બળતરાને ગાયબ કરવાનો દેશી ઈલાજ, ફરી ક્યારે પણ નહીં થાય આ સમસ્યા Read More »

Scroll to Top