અઠવાડિયામાં માત્ર એકવારનું આ કામ જીવો ત્યાં સુધી રોગ અને દવાથી છુટકારો 100% ફાયદાકારક

આમ તો વ્રત અને ઉપવાસ ભગવાન ને પ્રસન્ન કરવા માટે કરવામા આવતા હોય છે. પરંતું અમુક દીવસે કરેલા વ્રત તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે એક દિવસનો ઉપવાસ તમારા પાંચન તંત્રને આરામ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારો હોય છે. ઉપવાસ રાખવાથી તમારા શરીરની હકારાત્મક ઉર્જામા વધારો થાય છે. અઠવાડિયામાં એક દિવસ ભોજન […]

અઠવાડિયામાં માત્ર એકવારનું આ કામ જીવો ત્યાં સુધી રોગ અને દવાથી છુટકારો 100% ફાયદાકારક Read More »

100% ગેરેન્ટી સાથે માત્ર 2 દિવસમાં શરદી- ઉધરસ, ગેસ, સાંધાના દુખાવા જીવનભર ગાયબ

12સુંઠ એ દરેક ઘરની એક ઉપયોગી વસ્તુ છે. સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વૈશ્વિક ઔષધની ઉપમા આપવામાં આવી છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ

100% ગેરેન્ટી સાથે માત્ર 2 દિવસમાં શરદી- ઉધરસ, ગેસ, સાંધાના દુખાવા જીવનભર ગાયબ Read More »

આ શક્તિશાળી શાકભાજીથી પેશાબની બળતરા, કેન્સર અને આંખના રોગ ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

લાલ કોબી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે જે ઘણાં કારણોસર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ છે. તેને જાંબલી કોબી અથવા લાલ કરુત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ હંમેશા સલાડમાં થાય છે. દરેક શાકભાજી ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તમામ શાકભાજી ખાધા હશે. પરંતુ તમે ક્યારેય લાલ કોબીનું શાક ખાધું છે. મોટાભાગના

આ શક્તિશાળી શાકભાજીથી પેશાબની બળતરા, કેન્સર અને આંખના રોગ ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

માત્ર એક ચમચી આના સેવનથી કબજિયાત, એસિડિટી અને આંતરડાના સોજાથી જીવો ત્યાં સુધી છુટકારો, 1 દિવસમાં જોવા મળશે 100% પરિણામ

આજના સમયમાં ઈસબગુલનું મહત્વ ખૂબ વધતું જાય છે. ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત અનેક રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દરેકના ઘરમાં સામાન્ય રીતે કબજિયાત દૂર કરવા માટે ઈસબગુલ હોય જ છે. ઈસબગુલ માત્ર કબજિયાત મટાડવામાં જ નહીં અનેક રીતે ઉપયોગી છે. ઈસબગુલ ખાવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. ઇસબગુલનો

માત્ર એક ચમચી આના સેવનથી કબજિયાત, એસિડિટી અને આંતરડાના સોજાથી જીવો ત્યાં સુધી છુટકારો, 1 દિવસમાં જોવા મળશે 100% પરિણામ Read More »

રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી કબજિયાત, ગેસ, એસિડિટી ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

હિમેજ અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. અને વાળ ના વિકાસમાં વધારે પ્રોત્સાહન આપે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. ગેસની સમસ્યા લુખી, અળવી અને ઠંડી, ચંચળ હોય છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા

રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી કબજિયાત, ગેસ, એસિડિટી ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

આયુર્વેદની આ બેસ્ટ ઔષધિથી માત્ર 2 દિવસમાં વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી જીવનભર રોગ માંથી 100% છુટકારો

જાંબલી રંગના રાયના દાણા જેવા ફળ ધરાવતું પીલુડીનું વૃક્ષ સંસ્કૃતમાં મેસ્વાક અને મરાઠીમાં હિરામોતી નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે ઉગતા પીલુડી વૃક્ષના ફળમાં પેઢા મજબૂત કરવાની તાકાત છે. પીલુડીના ફળ શરુઆતમાં મીઠા અને છેલ્લે તીખા લાગે છે. પીલુડીનું વૃક્ષ પુષ્કળ પક્ષીઓનો આશરો છે તેમાં પણ ખાસ કરીને બુલબુલનું પ્રિય વૃક્ષ છે. કચ્છ પ્રદેશમાં એક

આયુર્વેદની આ બેસ્ટ ઔષધિથી માત્ર 2 દિવસમાં વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી જીવનભર રોગ માંથી 100% છુટકારો Read More »

માત્ર આના સેવનથી હરસ-મસા, પગના દુખાવા અને નપુસંકતામાં 100% જીવનભર દવા ગાયબ

શિંગોડા મોટા ભાગે તળાવમાં થાય છે. આ ફળ સુકાય ત્યારે ઘણું જ કઠણ થઈ જાય છે. ઘણા લોકો એને બાફીને ખાય છે. કઠણ સૂકાં ફળને પીસી તેના લોટમાંથી મીઠાઈ અથવા પાક બનાવી શકાય છે. બાફેલા શિંગોડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો ઉપવાસ માં એનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને

માત્ર આના સેવનથી હરસ-મસા, પગના દુખાવા અને નપુસંકતામાં 100% જીવનભર દવા ગાયબ Read More »

આખા આયુર્વેદમાં કબજિયાત, શ્વાસ અને હદયરોગની આનથી સારી બીજી કોઈ ઔષધિ નથી, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

પુષ્કરમૂળ મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે. તેને ઘણાં લોકો પોખરમૂળ પણ કહે છે. કાશ્મીરના લોકો એને પાતાળ પદ્મિની કહે છે. કુમાઉન પ્રદેશમાં એને નિલકમલ કહે છે. પુષ્કરમૂળ હંમેશાં એક ઝાડની બાજુમાં બીજું ઝાડ ઊગ્યું હોય એમ ઊગે છે. તેની જડને ઘણાં રેસા હોય છે. તે રંગે કાળા હોય છે. આ ઔષધ ઘણું જ ઓછું  મળી આવે

આખા આયુર્વેદમાં કબજિયાત, શ્વાસ અને હદયરોગની આનથી સારી બીજી કોઈ ઔષધિ નથી, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

100% ગેરેન્ટી સાથે શરદી-ઉધરસ, ઝાડા, અનિંદ્રા,પાચનના રોગ માત્ર આ ઘરેલુ ઈલાજથી જીવો ત્યાં સુધી ગાયબ

જાયફળ મોટાભાગે દરેકના કિચનમાં જોવા મળે છે. જાયફળ ખાલી ભોજનના સ્વાદને જ નથી વધારતો, પરંતુ જાયફળ તેના ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને શિયાળુ પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરીએ છીએ. જાયફળમાં ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો શામેલ છે જે ઘણા રોગોમાં

100% ગેરેન્ટી સાથે શરદી-ઉધરસ, ઝાડા, અનિંદ્રા,પાચનના રોગ માત્ર આ ઘરેલુ ઈલાજથી જીવો ત્યાં સુધી ગાયબ Read More »

વગર દવાએ શરદી-તાવ, વાત્ત-પિત્ત, કફ અને સાંધાના દુખાવાથી છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે. મહુડાના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકાતવાળા હોય છે. આ ફૂલોથી શરીરને ઘણા બધા લાભ મળે છે આ વૃક્ષના ફૂલનો રંગ આછો પીળો હોય છે. આ ફૂલમાં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષની છાલ, પાંદડા અને બીજ પણ ખૂબ

વગર દવાએ શરદી-તાવ, વાત્ત-પિત્ત, કફ અને સાંધાના દુખાવાથી છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

Scroll to Top