ઓપરેશન વગર આંખના નંબર, બળતરા, લાલ થતી અને પાણી આવવાની સમસ્યા માંથી જીવનભરથી શાંતિ

આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે. અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે […]

ઓપરેશન વગર આંખના નંબર, બળતરા, લાલ થતી અને પાણી આવવાની સમસ્યા માંથી જીવનભરથી શાંતિ Read More »

વગર ખર્ચાનું દરરોજ 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી હાર્ટએટેક, ફેફસાંના રોગ, અપચો અને લો બીપી નહીં આવે નજીક

ધાર્મિક શાસ્ત્રોમાં કોઈ પણ શુભ કાર્ય હોય કે ભગવાનની પૂજા કરતા હોઈએ કે આરતી કરતા હોઈએ અથવા તો કોઈ ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોઈએ તો તાલી પાડીએ છીએ. તાળી પાડવાથી ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ થાય છે. એટલે જ ધાર્મિક શાસ્ત્રોમાં તાળીઓ પાડવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હશે. જાણીએ કે તાળી પાડવાથી શરીરમાં કેવા કેવા

વગર ખર્ચાનું દરરોજ 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી હાર્ટએટેક, ફેફસાંના રોગ, અપચો અને લો બીપી નહીં આવે નજીક Read More »

વગર ખર્ચે માત્ર 2 દિવસમાં પગની પિંડી અને ગોઠણનો દુખાવો કાયમ માટે દૂર કરવાનો બેસ્ટ દેશી ઈલાજ

જો રોજ રાત્રે બે થી ત્રણ ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી રાખવી. આ મેથીના દાણાને સવારે ખાલી પેટ ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી પણ પિંડીનો દુઃખાવો દૂર કરી શકાય છે. સરસિયાના તેલમાં જાયફળના તેલને મિક્સ કરીને પિંડીના દુખાવા પર માલિશ કરવાથી પિંડીનો દુખાવો દૂર કરી શકાય છે અથવા તો પિંડીના દુખાવાથી રાહત

વગર ખર્ચે માત્ર 2 દિવસમાં પગની પિંડી અને ગોઠણનો દુખાવો કાયમ માટે દૂર કરવાનો બેસ્ટ દેશી ઈલાજ Read More »

ગરમ પાણીમાં માત્ર આ એક ચપટી મિક્સ કરીને પિય લ્યો પેટની ચરબી ગાયબ થઈ, દુખાવા અને ગેસથી 100% મળી જશે રાહત

હીંગનો ભારતીય ઘરોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા મસાલામાંથી એક છે. હીંગ માત્ર તેની સુંગઘથી જ નહી પરંતુ ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહી, હીંગ પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. હીંગના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. વાસ્તવમાં હીંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે

ગરમ પાણીમાં માત્ર આ એક ચપટી મિક્સ કરીને પિય લ્યો પેટની ચરબી ગાયબ થઈ, દુખાવા અને ગેસથી 100% મળી જશે રાહત Read More »

શરદી-ઉધરસ કે કાકડા વધવાથી થતો ગળામાં દુખાવો, બળતરા અને સોજા માત્ર 5 મિનિટમાં મટાડવા કરી લ્યો આ બેસ્ટ આયુર્વેદિક ઉપાય

ઘણી વખત ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે, તેના કારણે સ્વરપેટી બગડી જાય છે, તેથી ગાળા માંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે. અને ગળામાં દુખાવો થાય છે. ગળાનો

શરદી-ઉધરસ કે કાકડા વધવાથી થતો ગળામાં દુખાવો, બળતરા અને સોજા માત્ર 5 મિનિટમાં મટાડવા કરી લ્યો આ બેસ્ટ આયુર્વેદિક ઉપાય Read More »

આ કારણે તમને સૌથી વધુ મચ્છર કરડે છે, જાણો તેનાથી બચવાના આ બેસ્ટ ઉપાય

આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે, કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. જો અન્ય વ્યક્તિઓ કરતા તમને વધુ મચ્છર કરડતા હોય તો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. એવુ પણ બની શકે કે તમારા શરીરના ફેક્ટરને કારણે મચ્છરો તમારું લોહી પીવાનું વધારે પસંદ કરતા હોય. વધારે મચ્છર કરડવા નું કારણ તમારૂ મેટાબોલિક એક

આ કારણે તમને સૌથી વધુ મચ્છર કરડે છે, જાણો તેનાથી બચવાના આ બેસ્ટ ઉપાય Read More »

આ પાંદડા લોહી શુદ્ધ કરી હદયરોગ, બીપી, ડાયાબિટીસ અને ચામડીના રોગથી વગર દવાએ અપાવશે છુટકારો

સેતૂર સ્વાદ માં ખાતા મીઠા હોય છે તેથી બધે લોકો ને વધારે પસંદ આવે છે. સેતૂર સ્વાદિષ્ટ તો છે જ ઉપરાંત, તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો કે, સેતૂર સિવાય, સેતૂરના પાન માં પણ ઘણાચમત્કારિક ગુણો હોય છે, જેનો ઉપયોગ ઘણી બીમારીઓ માં કરવામાં આવે છે. સેતૂરના પાનમાં વિટામિન એ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક

આ પાંદડા લોહી શુદ્ધ કરી હદયરોગ, બીપી, ડાયાબિટીસ અને ચામડીના રોગથી વગર દવાએ અપાવશે છુટકારો Read More »

માત્ર આના સેવનથી મોંઘા ખર્ચા વગર થાયરોઇડના રોગથી મળી જશે જીવનભરનો છુટકારો

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. થાયરોઇડ થવાના

માત્ર આના સેવનથી મોંઘા ખર્ચા વગર થાયરોઇડના રોગથી મળી જશે જીવનભરનો છુટકારો Read More »

અઠવાડિયામાં માત્ર 1 દિવસ ચપટી આના સેવનથી નપુસંકતા, કમરદર્દ અને ઘૂંટણના દુઃખાવા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો. જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો

અઠવાડિયામાં માત્ર 1 દિવસ ચપટી આના સેવનથી નપુસંકતા, કમરદર્દ અને ઘૂંટણના દુઃખાવા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

ઘરે જ બનાવી લ્યો આ ઔષધિની ફાકી કબજિયાત, ગેસ અને એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

હિમેજ એ એક અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. હીમેજ વાળ ના વિકાસમાં પણ વધારો કરે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને અને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા ઔષધિ છે. જો તમને ત્વચા સંબંધી

ઘરે જ બનાવી લ્યો આ ઔષધિની ફાકી કબજિયાત, ગેસ અને એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

Scroll to Top