માત્ર કરી લ્યો આ સોના કરતાં વધુ ગુણકારી ઔષધિનું સેવન,જીવો ત્યાં સુધી ગોઠણ બદલવાની નહીં પડે જરૂર, લીવર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની દવા 15 દિવસમાં થઈ જશે બંધ

સરગવાને દરેક પ્રકારે સેવન કરી શકાય છે. સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ તેનું ઝાડ, સરગવાની શીંગો, સરગવાની શીંગો ના બીજ, સરગવાના ફુલ તેના દરેકના ઔષધીય ગુણો છે પરંતુ સરગવાના પાંદડા ની અંદર જે પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે બીજા કોઈ જ ઝાડનાં પાંદડાં હોતા નથી. સરગવા ના ઝાડ ના પાંદડા ની અંદર […]

માત્ર કરી લ્યો આ સોના કરતાં વધુ ગુણકારી ઔષધિનું સેવન,જીવો ત્યાં સુધી ગોઠણ બદલવાની નહીં પડે જરૂર, લીવર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની દવા 15 દિવસમાં થઈ જશે બંધ Read More »

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી-કફ અને સંધાના દુખાવાથી દૂર રહેવા કરી લ્યો આ વસ્તુનું સેવન, નહીં પડે ક્યારેય દવાખાનાની જરૂર

શિયાળા માં ઘણા બધા એવા ખોરાક ખાવા માં આવે છે, જેનાથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીર મા ઘણા પ્રકાર ના ઝેરી તત્ત્વો હોય છે, જે શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડી દે છે. આ કારણ ના લીધે શરીર મા પ્રવતતા બેક્ટેરિયા નો સામનો નથી કરી શકતા. તેમજ આવી નાની-નાની બાબતો ને લીધે

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી-કફ અને સંધાના દુખાવાથી દૂર રહેવા કરી લ્યો આ વસ્તુનું સેવન, નહીં પડે ક્યારેય દવાખાનાની જરૂર Read More »

આ દિવ્ય છોડના ઉપયોગથી જીવો ત્યાં સુધી નહીં જાવું પડે દવાખાને, કિડનીની ખરાબી, જૂની ધાધર, સફેદ કોઢમાં તો છે 100% અસરકારક

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના

આ દિવ્ય છોડના ઉપયોગથી જીવો ત્યાં સુધી નહીં જાવું પડે દવાખાને, કિડનીની ખરાબી, જૂની ધાધર, સફેદ કોઢમાં તો છે 100% અસરકારક Read More »

ગળાના ઇન્ફેકશન, ગળું બેસી જાવું, એસિડિટી, વાત્ત-પિત્ત કફ અને શ્વાસના દરેક રોગનો એક ઈલાજ છે આ ગંઠોડા,

ગંઠોડા નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, ગંઠોડા એ એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો સમાયેલા હોય છે.તેની તાસીર ગરમ હોય છે જ્યારે સ્વાદમાં આદુ ની જેમ તીખાશ વાળો સ્વાદ ઘરાવે છે,ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ કરે

ગળાના ઇન્ફેકશન, ગળું બેસી જાવું, એસિડિટી, વાત્ત-પિત્ત કફ અને શ્વાસના દરેક રોગનો એક ઈલાજ છે આ ગંઠોડા, Read More »

નાના-મોટા દરેક કરી લ્યો માત્ર આ એક ચમચીનું સેવન, હાર્ટની બીમારી, શરદી-ખાંસી, છાતી અને સંધાન દુખાવા થઈ જશે જીવનભર ગાયબ

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન

નાના-મોટા દરેક કરી લ્યો માત્ર આ એક ચમચીનું સેવન, હાર્ટની બીમારી, શરદી-ખાંસી, છાતી અને સંધાન દુખાવા થઈ જશે જીવનભર ગાયબ Read More »

કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો મેળવવા માત્ર કરી લ્યો આ કામ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં આવે કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી

કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો મેળવવા માત્ર કરી લ્યો આ કામ, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં આવે કોલેસ્ટ્રોલ Read More »

હવે પેઇનકીલર અને દવખને જવાનું છોડો, ઘરે રહીને જ હાથ-પગના મચકોડ, ગોઠણ અને કમરના દુખાવા 100% મટી જશે

ઘણીવાર અચાનક જ ચાલતી વખતે, રમતા-કૂદતા અથવા તો સીડી ચડતી વખતે અચાનક પગ વળી જાય છે તેને મચકોડ (leg Sprain) આવવી કહે છે. જોકે, જરૂરી નથી કે, પગમાં જ મચકોડ આવે, ઘણીવાર ગરદન, હાથ અને કમરમાં મચકોડ આવે છે. મચડકોડ આવવા પર અંગ સોજી જાય છે અને તેજ દર્દ પણ થાય છે. પરંતુ તેનાંથી ઘબરાવાની

હવે પેઇનકીલર અને દવખને જવાનું છોડો, ઘરે રહીને જ હાથ-પગના મચકોડ, ગોઠણ અને કમરના દુખાવા 100% મટી જશે Read More »

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી

પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી ની માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ. તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી Read More »

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય

હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે.  હળદર વાળું દૂધ પીવાથી આપણા શરીર ને પુષ્કળ ફાયદા થાય છે. શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય Read More »

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ

કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે. અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ Read More »

Scroll to Top